________________
હિicltZ6ZL8.
અનુભવી–વ્યક્તિએ પ્રસંગ આવ્યે ગદ્દગદ કૃતજ્ઞતા વ્યક્ત કરવાપૂર્વક બેલી ઉઠે છે.
આવા મહાપ્રતાપી વરદ હસ્તવાળા પ્રૌઢ-શાસનપ્રભાવક પૂ. ગુરૂદેવશ્રીના મંગળ-આશિષથી પૂ. ચરિત્ર-નાયકશ્રી મહાન શાસન-પ્રભાવક બનવા સાથે આગમોના મર્મજ્ઞ, તલસ્પશી—અભ્યાસી બની શક્યા, તે હેતુથી આ મહાપુરૂષનું ચિત્ર અહીં ભક્તિભાવથી રજુ કર્યું છે.
ચિત્ર ૧૫ -પૂ. ચરિત્ર-નાયકશ્રી જે પ્રદેશમાં જન્મ્યા, તે ખેડા જિલ્લો ગુજરાતની ગરવી– ભૂમિને વિશિષ્ટ સંસ્કારી-ભાગ હઈ ગુજરાતની ધરતીની પાવનકારી વિશિષ્ટતાઓને દર્શાવવા ચરિત્ર-ગ્રંથના આલેખનમાં ચોથા પ્રકરણ તરીકે ટૂંકમાં પણ મહત્ત્વની વિગતથી સભર લખાએલ, “સંસ્કારભૂમિ ગુજરાત' નામ પ્રમાણે આદર્શ, ઉદા, આધ્યાત્મિક અને વિશિષ્ટ-વ્યક્તિત્વના સંસ્કારનું ઘડતર કરનાર અનેક મહાપુરૂષો પૈકી દરેક-રીતે સૌથી વધુ સક્રિય-ફાળો નોંધાવનાર કલિકાલ–સર્વજ્ઞ તરીકે વિખ્યાત પૂ. આ૦ શ્રી હેમચંદ્રાચાર્ય મ. અને તેમની દેશના–દોરવણી પ્રમાણે આખા જીવનની કાયાપલટ કરી શિષ્ટ-ધાર્મિક તરીકે જીવન જીવનાર પરમહંત શ્રી કુમારપાળ-મહારાજાના અતિદુર્લભ- તાડપત્રીય ૮૦૦ વર્ષ જુના ચિત્રને રજુ કરી એમ જણાવવા પ્રયત્ન થયો છે કે –
ગુજરાતની અમિતાભરી સાંસ્કારિક સમૃદ્ધિવાળી વર્તમાનકાલીન પરિસ્થિતિના ઘડવૈયા તરીકે આ મહાપુરૂષો દ્વારા સીંચાએલ અદ્દભુત જીવન-ત પમરાટ ધરતીના પવિત્ર રજકણમાં એ ઉંડાણ સુધી ફેલાયેલ છે કે આઠ સદીને લાંબા-ળે પણ પૂ. ચરિત્રનાયકથી જેવા વિશિષ્ટ આગમ-તિર્ધર-મહાપુરૂષને જન્મ આ ધરતી પર થયે છે.”
આ દષ્ટિકોણથી પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય મ. અ શ્રી કુમારપાળ મહારાજનું દુર્લભ તાડપત્રીય-ચિત્ર અહીં રજુ કર્યું છે.
ચિત્ર ૧૬ -પૂ. ચરિત્ર-નાયકશ્રી જે અરસામાં જન્મ્યા તે વખતે પ્રાયઃ આજની વર્તમાનપરિસ્થિતિના લીધે સંકોચાયેલ આર્યાવત તરીકે ભારત-વર્ષની કામચલાઉ ઓળખાણ હતી, તેમાં દરેક પ્રાંતવાર સી દેશો કેવી રીતે વ્યવસ્થિત ગોઠવાયા હતા તે દર્શાવવા આ નકશે આધુનિક છતાં રજુ કર્યો છે.
કેમકે- બ્રિટીશ શાસન પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ વખતે જે શરૂઆતની સ્થિતિમાં હતું, તેમાં અને ઈ.સ. ૧૯૩૫ (વિ. સં. ૧૦૯૧)ના આ નકશામાં ઝાઝો કોઈ ફેરફાર નથી. પણ પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ વખતે સામાન્ય પ્રાંતીય-રેખાઓના ફેરફાર સિવાય મોટે ભાગે કામચલાઉ આર્યાવર્તના શબ્દથી ઓળખાતા ભારત-વર્ષને નકશો આ રીતનો હતા.
એ દર્શાવી તેમાં પશ્ચિમના ખૂણે મુંબઈને જે પ્રાંત બતાવેલ છે, તેના અંતર્ગત વિભાગ