SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ SESSÄVÍZEMBRE સંસારી છે કર્મના ઉદય-વિપાક વખતે અંતરંગ પરિણામ કે શક્તિની સુયોગ્ય-કેળવણીના અભાવે સાવ નિસહાય પરવશ બની જાય તે સહજ છે.” “આથી લેક ભાષામાં જનમાનસમાં એવું રૂઢ થઈ ગયું કે “સત્તાક દિ સ્ટીયરી” “શર્મા નાના ઇતિઃ ” “માતહતા વર્મળાં જતઃ ” આદિ.” “પણ હકીકતમાં જેમ સિંહના કિશોરને કેસરી સિંહની ગર્જના સાંભળી સ્વરૂપ-ભાન થયું, તેમ મુમુક્ષ-પુણ્યાત્માને જ્ઞાની ગીતાર્થ–ગુરુરૂપ સિંહની આત્મતત્વ-પરિચાયક, નયસાપેક્ષ–શાસ્ત્રીય દેશના રૂપ ગર્જનાથી અજ્ઞાન-મિથ્યાવથી ઉપજેલી ગાઢ સ્વરૂપ-વિસ્મૃતિ રૂપ ભાવ-નિદ્રામાંથી ઝબકીને જાગી શાસ્ત્ર-તત્વ ચિંતના, પરિશીલન બળે અખંડ રે જશુદ્ધ સ્વ-રવરૂપનું ભાન થયેથી હુંકાર માત્રથી જ પ્રબળ કર્મસત્તા રૂપ મદમસ્ત હાથીઓ પ ત્રાસી ઉઠે !” એટલે મૂળ વાત એ કે –“જિનશાસનની મર્યાદા અસાર આપણામાં ગીતાર્થનિશ્રાએ સુવ્યવસ્થિત વિધિપૂર્વક ધર્મક્રિયાઓને આચરણ વડે પરિકમિ. માનસના સહયોગથી આમતત્ત્વબેધકતનું નય-સાપેક્ષ જ્ઞાન વિકસે તે “કર્મ નિકાચિત પણ ક્ષય જાયે” “ દયાળ કિમ તવણા દેજ” આદિ શાસ્ત્રીય ટંકશાળી– વાથી તીવ્ર–રસથી સઘળા કરણની અસર જેમાં ન થાય તેવા અનપવર્તનીય મનાતા નિકાચિત કર્મોને પણ તોડવાની શક્તિ આત્મામાં મૌલિક રૂપે રહેલી છે, તેની યથાર્થ પ્રતીતિ થાય.” આ કારણથી જ શ્રી દશવૈકાલિક સૂત્ર (ચૂલિકા ૧ સૂત્ર ૨) માં જણાવ્યું છે કે પૂર્વે બાંધેલા અશુભ કર્મો – કે જેનું પ્રતિક્રમણ–આલે થના આદિ નથી કરેલ—નો છુટકારે નથી, ભગવ્યા સિવાય કે તપશ્ચર્યાથી ઝોષણ-રસક્ષય કરી બે વવા સિવાય.” “માટે બેટા હેમુ! તારી જિજ્ઞાસા ખુબ સ્તુત્ય છે, વિતિની પ્રાપ્તિ માટેની તારી ઈચ્છાને તીવ્ર–તમન્ના રૂપ બનવામાં અવરોધ રૂપ લૌકિક-વિચારધારાની અસારતા પૂજય ગુરૂ ભગવંતે સમજાવેલ જિનશાસનની તત્ત્વશૈલીના આધારે યથામતિ સમજાવવા પ્રયત્ન કર્યો છે, વધુ તે કયારેક કઈ જ્ઞાની ગ્ય ગીતાર્થ ગુરુ મહારાજ પાસે લઈ જઈ સમજાવીશ.” ઉપરની વાતચીત પછી હેમચંદના માનસમાં છેલ્લા ચાર-છ મહિનાથી ઘળાતી વાતને સહજ ઉકેલ મળી ગયો. હેમચંદભાઈને પ્રભુપૂજા, સામાયિક અને શ્રી નવકારના જાપ વખતે સંસારની ભીષણતા અજયણાભર્યા વિષમ આરંભ-સમારંભેની પ્રક્રિયામાં ખદબદી રહેલ જીવન અને મેહની ઘેલછાને પિષક વિવિધ વ્યવહારૂ પ્રવૃત્તિઓમાંથી પ્રભુ શાસન મર્યાદા પ્રમાણે શી રીતે જીવનને નિસ્તાર થશે? આદિ વિચારે છેલ્લા દોઢ-બે મહિનાથી ખૂબ ઘોળાતા હતા. |(@ા થીમો [હે|ીરી
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy