________________
Dev
તેઓશ્રીની શાસન-સંઘની યવસ્થાની કુશલ–કા ક્ષમતા નિહાળી શ્રી દેવગિરિ (દોલતાબાદ મહારાષ્ટ્ર) નિવાસી શ્રેષ્ડી મહાદેવભાઈના કરેલ મહેાત્સવ પૂર્વીક ઈડરના શ્રીસ`ઘે વિ. સ, ૧૫૧૭ માં ગચ્છનાયક તે પૂજ્યશ્રીને સ્થાપ્યા.
-
પૂ. આચાર્યશ્રીએ ભારે ત–મહેનતથી અજ્ઞાનમૂઢ-જનતાને ધર્માંમાં સ્થિર કરવા ખૂબ ઉદ્યમ કર્યા હતા, તે શાન્તિ રાયણ, સરળ સ્વભાવી, મહાત્ આગમાના જ્ઞાતા તથા ધર્મના
ઉદ્યોત વધારનારા હતા.
તેમણે ગચ્છનાયક થયા પછી ખંભાતમાં શ્રી રત્નમ`ડન અને શ્રી સામદેવસૂરિ સાથે ગચ્છમેળ કર્યાં હતા, એટ જુદા જુદા પક્ષ બધાઈ ગયા હતા, તેને એકમેક કરવા માટે સારા પ્રયત્ન કર્યાં.
તેમનુ વહારક્ષેત્ર ગુજરા
ઉપરાંત મરુધરદેશ તથા માળવદેશ પણ હતા, તેને પરિણામે તે ખાજુના ઘણા શ્રીમંત શ્રાવકે તેમના ઉપર ભક્તિ--બહુમાનવાળા હતા અને તેએએ તેમના દ્વારા પ્રતિષ્ઠા િશુભ કાર્યો કરાવ્યાં હતાં.
ડુંગરપુરના કેશ સાધના શાહ સાહે ૧૨૦ મણુ પીત્તળની જિનભૂતિ કરાવી તેની અન્ય જિનમિ એ સાથે પ્રતિષ્ઠા કરાવી હતી.
દક્ષિણમાં આવેલ દેવરના શાહ મહાદેવે શત્રુ ંજયની યાત્રા કર્યા બાદ લાટપલી વિગેરે સ્થાનમાં પૂજ્યશ્રીના મ વાચક, મહત્તરા પદ્મના પુષ્કળ દ્રવ્યના વ્યયપૂર્વક મહાત્સવ કર્યાં હતા.
માંડવગઢ વાસી સંઘષા ચદ્રસાધુએ (ચંદાશાહે) ૭ર કાષ્ઠમય જિનાલયેા અને ધાતુના ૨૪ જિનના પટ્ટો કરાવ। તેની પ્રતિષ્ઠા ગુરુ મહારાજ દ્વારા કરાવી હતી.
આ ઉપરાંત વિ. સ. ૧૫૩૩ માં અકમી (પુર) ના ઉકેશવ'શી સેાની ઈશ્વર અને પતા નામના બંને ભાઇઓએ ઇડરના ભાણરાજાએ દુ પર કરાવેલ જિનમદિર કરતાં પણ ઉત્તુંગ જિનપ્રાસાદ કરાવી શ્રી અજિતનાથ પ્રભુના મિત્ર સાથે અનેક પ્રતિમાઓની શ્રી લક્ષ્મીસાગરસૂરિ દ્વારા પ્રતિષ્ઠા કરાવી હતી.
તેમણે વિ. સં. ૧૫૨૨ માં ગચ્છપરિધાપનિકા મહેાત્સવ કરી ઘણા સાધુઓને આચાય પદ, વાચક પદ્મ, પંડિત પદ્મ વિગેરે પદો અણુ કર્યાં હતાં.
‘ગુરુગુણુરત્નાકર’ કાવ્યમાં જણાવ્યુ` છે કે
''
શ્રી લક્ષ્મીસાગરારની નિશ્રામાં શ્રી સુધાનંદસૂરિ આદિ નવ આચાર્યાં, મહોપાધ્યાય શ્રી મહીસમુદ્રજી આદિ પંદર ઉપાધ્યાયેા અને હજારા મુનિવરા હતા.”
G
૩૧૯ A GĀર
ત્ર