________________
SusisiEWQS
વળી મગનભાઈ વ્યવહારી–પ્રવૃત્તિઓમાંથી છુટવા માટેના ઉધામા ગુરુકૃપાએ અવાર-નવાર કરી રહેલા—એ આ પત્ર ઉપરથી જણાય છે.
એકદર આ પત્ર મગનભાઈની મનેાદશાનું સ્પષ્ટ ચિત્ર પુરૂ પાડે છે. આવે! એક બીજો પત્ર નીચે મુજબ મળી આવ્યે છે.
“સ્વસ્તીશ્રી પારસ્વચ્છન પ્રણમ્ય શ્રીમતી તંત્રશ્રી ઉદેપુર નગરે એકવિધ સજમના પાલક, ડુવીધ ધરમ પ્રરૂપક તરણે ગુપ્તે ગુપ્ત, ચાર કષાયના જીપક, પંચમહાવરતના પલણહાર, છ કાયના રક્ષક, સાત ભયનીવારક, આઠ મદના ૭પક, નવનીઆણા વરજીત, વીષ જતી ધર્મના લણુહાર, અંગીયાર અંગના જાણુ, ખાર ઉપાંગના જાણુ, તેર કાઠીયા નીવારક, ચઉદવીદ્યા ગુણુજાણ, પંદર માદ નીવારક, સેળ ક્યાયના જીપક, સત્તર ભેદે સ’જમના પાલણહાર, કુમતાંધકાર–તરણી, જિનશાસન–નભામણી, સકલપડિત-શીરામણી, પરવર પડિત, પરમ ઉપગારી, પરમહીતકારી, ચારિત્રપાત્ર ચૂડામણી-કલીક્રાલ સવČન ઈત્યાદિક અનેક શુભેાપમા સાથે બીરાજમાન શ્રીશ્રીશ્રી ૧૦૦૮ શ્રી મુતી મહારાજા ઝવેરસાગરજી સાહેબજી વગેરે સરવે મુની મહારાન જોગ કપડવ′જથી લી. આપના ચરણ-કમળની સેવાના સદા ઇચ્છક શંકરલાલ વીરચંદ તથા મગનલાલ ભાઈચંદની વંદના દન પરતે ૧૦૦૮ ત્રીકાલ યથાયેાગ્ય અવસરે અ'ગીકાર કરશોજી
અત્ર આપના પ્રસાદથી સુખશાતા છે, આપની સુખશાતાના પત્ર કાલ દીને સાંજરે મળ્યા, તેથી આનંદ થયા છે, વલી સેવક ઉપર કરપા લાવીને લખશેાજી, કેશરીયાજી મહારાજની ભગતી રૂડી રીતે ઘણા સમુદાયથી થઈ છે, તે જાણી ઘણા ખુશી થયા છુ, ખીજું આપ સાહેબ અતરે ચેકમાસું કરવાને વીચાર જરૂર કરશે કે જેથી ઘણા લાભ થશે કે ધરમના ઉદેત વીશેશે થશે
X
X
×
X
X
X
X
X
X
×
વીજ્ઞેશ પરકારે કરીને અધ્યાતમના સહીત સરવ ધમ'ક્રીયા કલવતી છે, માટે અપ્રમાદપણે જ્ઞાન વીશેશ ફલદાયી છે, માટે એકાંત ક્રીયા-પક્ષીયા-વેને તથા એકાંત જ્ઞાન પક્ષીયા જીવાને તાદશ લ થઇ શકતુ નથી, માટે જે કોઇ મુનીમહારાજા વહેવારમાં થીરતાવાન ન હોય, તેને ગનાન સહીત ક્રીયા કર્વામાં હીત થશે. બાકી આ કાલે ધણા જીવા વેવારના રસીયા છે, પણ કેટલાક તે શેષ ફલ પ્રાપ્ત થાય, તેવી વાત સાંભળી • પણ ગાતા નથી.
X
x
X
X
X
X
X
X
*
X
X
X
સં ૧૯૪૪ના ચઈતર સુદ ૬ રવિવાર આ પત્રમાં મગનભાઈ એ પૂજ્ય શ્રી ઝવેરસાગરજી મહારાજને હૃદયના ઉમળકાથી વિવિધ ઉપમાઓની રજુઆત કરી શાસન અ ંગે પૂજ્યશ્રીની અનેકવિધ પ્રવૃત્તિઓને ખીરદાવી છે
X
X
×
×
તદુપરાંત કપડવ‘જ પધારવા માટે ઘણા લાભ થશે' એમ લખી પેાતાની સંયમી– જીવન સ્વીકારવા માટેની તમન્નાને મૂર્ત સ્વરૂપ આપવાની તૈયારી ગર્ભિત રીતે સૂચવી છે. વળી ઉપરના પત્રમાં છેલ્લે અધ્યાત્મ અને ધર્મક્રિયા વચ્ચે અણુસમજથી કેટલાક તરફથી ઉભી કરાતી ભેદરેખાના સ્ફાટ ગુરુ-ચરામાં વિનીત–ભારે બેસી મેળવેલ આદર્શ તત્ત્વદૃષ્ટિવડે સારી રીતે રજુ કરેલ છે, કે જેમાં નય—સાપેક્ષતા અને પ્રભુશાસનની ઊંડી સમજણુ અગત્ય રીતે પણ ધ્વનિત થાય છે.
ચા
શ
મા
ધ્રા
Ꭶ