________________
પૂ. આગમ દ્વારકશ્રીના વિશાળ સાહિત્યને સુજ્ઞજનતા સમક્ષ રજુ કરનારી શ્રી આગામે દ્ધારક ગ્રંથમાળાના
પ્રાણવાન મુખ્ય કાર્યવાહક
કપડવંજ જેનશ્રીસંઘના માનનીય વ્યક્તિ
શેઠશ્રી રમણલાલ જેચંદભાઈ જેઓ છેલા ૪૦ વર્ષથી ચાથું વ્રત લઈ ઉપાશ્રયેજ સૂઈ જાય છે. કપડવંજ શ્રી સંઘના નાના મોટા દરેક ધર્મકાર્યો-ધર્મ સ્થાનો અને સાતક્ષેત્રના જાતભાગ-ખંતથી વહીવટી તન્ન, વ્યવસ્થા તંત્રને તન, મન, ધનથી સંભાળનાર ધર્મનિષ્ઠ જીવનથી શોભી રહ્યા છે. જેમાં પૂ. ચરિત્રનાયકશ્રીની ચોથી પેઢીએ કુટુંબીભાઈ તરીકેનું ગૌરવ અદ્દભુત ધર્મનિષ્ઠા દ્વારા આજે પણ દીપાવી રહ્યા છે.