SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ KWDVZEMRS. આ ' માટે એકાંત ક્રિયા-પક્ષીયા ફલ થઈ શકતું નથી. ને તથા એકાંત જ્ઞાન-પક્ષીયા ને તારશે માટે જે કઈ મુનિ મહારજ વહેવારમાં થીરતાવાન ની હોય તેને જ્ઞાન સહિત ક્રિયા કરવામાં હિત થશે. બાકી આ કાલે ઘણુ જીવે વેવારના રસીયા છે, પણ કેટલાક તે વિશેષ ફલ પ્રાપ્ત થાય તેવી વાત સાંભળી પણ શકતા નથી. માટે કેવા બેધવાલા છે? તે કયા સંગાડાના છે? તેને ઉત્તર લખશે. સં. ૧૯૪૪ના ચઈતર સુદ-૬ xx x પણ તેમને બરોબર ફુરસદ મળતી નથી તેથી અભ્યાસ કરાવી શકતા નથી. વાસ્તે જ આપ જરૂર અત્રે પધારવાનો વિચાર કરી જવાબ લખજે, કામકાજ લખજે, અત્રે પધારવાને વિચાર કરી જણાવશે. સં. ૧૯૪૪ના ચઈતર સુદ-૬ વાર એલી .... શંકરલાલ આપ સાહેબને ઘણા જ દીવસ મેવાડ દેશમાં થયા, પણ અત્રે તમારા આવવાથી લાભ વીસેસ થશે. કારણ કે અત્રે તમારૂં પધારવું બંધ થઆથી ધરમથી હમે ઘણા દૂર થયા ને તમારૂ શરીર પણ વખતે વખતે નરમ થાય છે, માટે આ દેશમાં રહેવું તેથી શરીર સારું રહે તે અત્રે પધારજો. દ. મગનભાઈ પ્રકરણ ૧૪-૧૫માં અવાંતરપ્રસંગ તરીકે શ્રી મણિભાઈ (૫. ચરિત્રનાયકશ્રીના વડિલ બંધુ)ની દીક્ષાને પ્રસંગ વર્ણવાએલ છે. તે પ્રસંગને વધુ વ્યવસ્થિત રીતે સમજવા ઉપયોગી મણિભાઈના હાથને એક પત્ર અહીં રજુ કર્યો છે. લી. મણિલાલ મગનલાલની વંદના દન પરતે ૧૦૦૮વાર ત્રિકાળ યથાયોગ્ય અવસરે અંગીકાર કરશે. હું માર્ગો પદેશિકાના પાઠ ૨૮ ભણે છું, તથા અમરકેશના લેક બસે મૂળ પાઠ કર્યા છે, તથા સારસ્વતને અરથ ગઈકાલે દિને શરૂઆત કર્યો છે, આ આપને જાણવા સારૂ લખું છું, ધર્મને વિશેષ રાખશે સં. ૧૯૪૪ના ચઈતર સુ. ૬
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy