SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ @007 €v@ કરી શકાય તેવા ખીજક બાળકમાં આવે—તેવી પવિત્રકામના હૈયામાં સ્થિર કરી વર્ષોંના પ્રારંભિક દિવસને ધન્ય બનાવ્યેા. બપોરે સામાયિક કરવા ઉપાશ્રયે ગયા, ત્યાં વિવેકી શ્રાવકો શ્રાવકજીવનની સફળતા કરનાર વિરતિ-ધર્મીના યથાશકય પાલન અંગે વિચારણા કરી રહ્યા હતા. . '' મગનભાઈ ભગત નામને અનુરૂપ ધાર્મિક જીવન છતાં “ કયુ એટલું કામ ” એ જિનશાસનની કહેતી પ્રમાણે વિશિષ્ટ-વિવેકપૂર્વક દેશવિરતિ જીવન અણીશુદ્ધ પાળવા છતાં વીતરાગ-પ્રભુ-નિર્દિષ્ટ સંયમ ધર્મોની અપેક્ષાએ માત્ર સવા વિશ્વા–વસા જેટલું જ આરાધી શકાતુ હાઈ બાકી રહેલ કન્યા તરફ તેમણે લક્ષ્ય-જાગૃતિ ખૂબ ચાક્કસપણે કરી હતી. આ ષ્ટિએ મગનભાઈ એ શ્રાવક-મ ધુએની ચર્ચામાં ભાગ લઈ શ્રાવકજીવનના સૌથી શ્રેષ્ઠ કત વ્યરૂપ સ યમ–દીક્ષાના સ્વીકાર સંબંધી વાત છેડી કે— “ભાઇએ બીજા બધા કતવ્ય તો આપણે કરીશું જ! પણ શ્રાવકજીવનમાં આરંભ– સમારંભના ત્યાગનું વધુ મહત્વ છે, તે અંગે આજના નવલા વર્ષે કાંઈક દૃઢ સંકલ્પ કરવા ઘટે ! આલા ! કાની કેટલી તૈયારી છે ? મગનભાઈની વાત સાંભળી સૌ સ્તબ્ધ થઈ ગયા ! અને ઠીક છે. પૂર્વના પુણ્યોદયે કાંઇ ખાસ જંજાળ નથી, એટલે તમે જઈ શકે ! પણ અમે બધા તા વાસનાઓના વમળમાં એવા ફસાયા છીએ કે–ખાર ગાઉ સુધી નાંખી નજર પહોંચતી નથી. કહ્યુ કે “ ભગતજી ! તમારે સંસાર છેડી દીક્ષાના પંથે શું કરીએ ? હીનભાગી છીએ. એમ છતાં માયકાંગલી--વાતાથી છટકી જવા અમે નથી માંગતા. તમારી જેમ તાત્કાલિક નહી, પણ દશ--પાંચ કે ત્રણ વષઁની મર્યાદાના અભિગ્રહ કરી શકાય.” "2 મગનભાઈ એ કહ્યું–” મહાનુભાવા ! “ ડુંગરા દૂરથી રળિયામણા ” લોકોએ સ્થાપેલ ભગત નામની મહત્તાથી તમે બધા ખાલી ભ્રમમાં છે ! બાકી મારે પણ હજી નિકટ-ભવિષ્યમાં જ જાળ છેડી સંયમપ ંથે વિહરી શકાય, તેવા સ ંચાગેા નથી જ ! હમણાં જન્મેલ-બાળક હેમચંદના પગલે કાંઇક આશા બંધાઈ છે, દિન-પ્રતિદિન ઘરનું વાતાવરણ સુધારા ઉપર છે. એટલે તમે બધા સંયમ માટે કાંઇક સીમા નક્કી કરા ! હું પણ મારી પરિસ્થિતિ મુજબ મર્યાદા બાંધું ! ઓછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ દશ વષઁની સીમા રાખશે વર્ષોંમાં સંસારથી છૂટવા ઇચ્છુ છું, છતાં મારા સચૈાગે મને મુંઝવે છે, મર્યાદા પછી એ વિગઈ એના ત્યાગ ધારૂં છે. ન ૧૩ N આ. ૭. ૨૫ તે ઠીક ! હું ત્રણ એટલે ત્રણ વર્ષની રિ ત્ર
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy