SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ KRUŽUŽEZE HRS. '| ful' Fri luuuu lu,,, { પ્રકરણ-૧૧ { પૂચરિત્રનાયકશ્રીના ડું સંયમ–પ્રેમનું ઘડતર રે કે સી પૂ. ઝવેરસાગરજી મ. જેવા વિદ્વાન, આગમજ્ઞાતા, શાસન પ્રભાવક, સમર્થ–વ્યાખ્યાતાના સંપર્કથી સુયોગ્ય રીતે તત્વદષ્ટિ અને શાસનાનુરાગની મૌલિક- કેળવણીને પામેલા મગનભાઈ પૂર્વ-જન્મની નિર્મળ આરાધના વડે બાલ્યકાળથી જ સંસારની વાસનાઓને અનિષ્ટતમ સમજી ઠરાગ્યના ઉદાત્ત પંથે જવા તમના મેળવી શકયા હતા. પરિણામે પૂ. ઝવેરસાગરજી મ. ની પ્રબળ-રાગ્ય-પક જોશીલી વાણીથી અજ્ઞાતરૂપે નાશી જઈને પણ સંયમના પંથે ચઢી જવાના મનેર બાલ્યકાળમાં સેવેલા, પણ સંસ્કારોની વિષમતાને લીધે માતા-પિતાએ સગપણ તુરતમાં કરવાની તૈયારી કરેલ તો સગપણ કરવા આવેલ . સ્વજન-સંબંધીઓને મગનભાઈ સગપણનું શ્રીફળ લેવા સાથે સ્પષ્ટપણે ચેતવતા કે “હું સુરતમાં દીક્ષા લેવાને છું.” ૧ જનશ્રુતિ અને મઢે ચાલી આવતી વૃદ્ધ-પુરૂષની વાતો પ્રમાણે કરતા સમર્થન-વગરની પણ એક વાત આ પ્રસંગે માનભાઈના હૈયાને પારખવા ઉપયોગી ધારી રજુ કરાય છે, કે - મગનભાઈએ પ્રબળ- પુરુષાર્થ કરવાના ઉત્સાહમાં પરણ્યા પછી પે ના વચનાનુસાર ભાગી જઈને સંયમ સ્વીકારેલ, પણ શ્વસુર–પક્ષ અને બીજા સંબંધીઓની ઉગ્ર-ધમાલ આદિથી ન છૂટકે પરાણે ઘરે પાછા આવવું પડે.” આ પ્રસંગ મગનભાઈના હૈયામાં સંયમ-ધર્મને તીવ્ર-રાગ સૂચવે છે. સુન આપ્ત-પુરૂષો પાસે સંગૃહીત પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનની મહત્વની કડીઓમાં સ્થાન ન હોવાથી આ પ્રસંગને પાકું સમર્થન મળતું નથી. તેમ છતાં આ પ્રસંગ બનવાની શકયતા હોવાથી કદાચ જ્ઞાનીની દ્રષ્ટિએ બજે હોય તો મગનભાઇની સુદ-સાયિકતાનો સૂચક છે, તે વિશ્વાસપાત્ર નહી છતાં પણ આ પ્રસંગ ટીપણુમાં નો છે. * આ સંબંધી વિસ્તારથી હકીક્ત ખંડ-૨ પ્રકરણ-૨ (પૃષ્ઠ ૧૨ થી ૧૨ ૫) માં જણાવાઈ છે.
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy