SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ DUDINTEEURS (૫) પૂ. મુનિ શ્રી મયગલ સાગરજી મ. પૂ. ગણીશ્રી માનસાગરજી મ. વિહાર–ક્રમે વિરતા વિસનગર (મહેસાણા) પધાર્યાં, ત્યાં વિ. સં. ૧૭૮૦માં (પ્રાયઃ)માં ચાતુર્માસ કરેલ, ચાતુર્માસ દરમ્યાન અનેક ધ કાર્યોં થયેલ, પૂજ્યશ્રીએ શ્રી આચારાંગ સૂત્ર અને અ'બડે ચરિત્રની બૈરાગ્ય-વાહિની દેશના દ્વારા અનેક ભî-જીવાને ધમ માર્ગોમાં સ્થિર કરેલ. તેમાં શાહ મ`ગળદાસ વીરચંદ નામે શ્રાવક પૂ. મહારાજશ્રીની દેશના-શક્તિ અને સંયમ-આચાર–નિષ્ઠાથી ખૂષ પ્રભાવિત બની ધન-સમૃદ્ધિ, શૈભવ, કુટુંબ આદિ છતાં બૈરાગ્યવાસિત અની પૂ. ગુરૂદેવશ્રીના ચરણેામાં ધામધૂમથી માઘ. ૩, ૬ના મંગળ દિવસે પરમ-પવિત્ર સચમ સ્વીકારી જીવન ધન્ય બનાવ્યું. તેમનું નામ પૂ. ગણી શ્રી માનસાગરજી મ. શ્રી શ્રી મયગલસાગરજી મ. રાખ્યું. પછી પૂ. ગણી શ્રી માનસાગરજી મ. વિ. સં. ૧૭૮૮ લગભગ સેાજત ગામે ચાતુર્માસમાં ભાદરવા વદ ૧૦ના રાજ સમાધિપૂર્વક સ્વસ પામ્યા. ગુરૂ-મહારાજના સ્વ`વાસ પછી પૂ. મુનિ શ્રી મયગલ સાગરજી મ. ચામાસા પછી જોધપુર બાજુ થઈ નાગેાર પધાર્યા, ત્યાં વિ. સં. ૧૭૯ નું ચામાસું કર્યું. પૂ. મુનિ શ્રી મયગલ સાગરજી મ.ની વિદ્વત્તાભરી વૈરાગ્ય-ભરપૂર દેશના સાંભળી અનેક ભવ્યજીવા વિવિધ ધ ક્રિયામાં જોડાયા. આ પ્રસંગે અમદાવાદથી વ્યાપાર પ્રસ ંગે તેમજ ય ાથે નીકળેલા શ્રી પ્રેમચ`દભાઇ કરશનદાસ શાહ સ-કુટુંબ કારતક વદ્યમાં નાગેાર વ્યા, પૂ. ગુરૂદેવશ્રીની દેશના અને સંયમી–વૃત્તિ જોઈ પ્રભાવિત બની ઘણા વખતથી સંયમ લેવાનું ભાવના ચેાગ્ય જ્ઞાની–ગુરૂની નિશ્રાના અભાવે અધૂરી રહેલ, તેથી અવસર જાણી ગુરૂદેવને વિન ંતિ કી, ધામધૂમથી સાગ, સુ. ૩ ના પવિત્ર દિને સથમ ગ્રહણ કર્યું. તેમનું નામ પૂ. મુનિ શ્રી પદ્મસાગરજી મ. રાખ્યું. (૬) પૂ. શ્રી પદ્મસાગરજી મ. પૂર્વજન્મની વિશિષ્ટ આરાધના અને પૂ. ગુરૂદેવશ્રીની વરદ–કૃપા બંનેનેા સુયાગ થવાથી પૂ. શ્રી પદ્મસાગરજી મ. પૂ. ગુરૂદેવશ્રી પાસેથી તેમજ રાગરશાખાના તે વખતના અનેક મુનિએ તેમજ બીજા પણ સ`વેગીશાખાના મુનિએ પાસેથી વિનયપૂર્વક આગમાના ઊંડાણુથી અભ્યાસ કરી આનુષંગિક શાસનપ્રભાવનામાં ઉપયોગી નિવડે, તેથી જ્યાતિષના મુહૂત વિભાગ અને તેના ગ્રહ–ચારના સૂક્ષ્મ અભ્યાસ કરી તે સ''ધી ખૂબ જ ઊંડાણુથી જાણકારી મેળવી, બા 5 -- ગ EHI ૩૪૨ (ક) ર ......
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy