________________
DEVALEN
તે વખતે દિલ્હીમાં શાસનક ખાદશાહ સમ્રાટ્ જહાંગીરના વખતે અમદાવાદના નગરશેઠ-વંશના આદ્ય પુરૂષ શ્રી શાંતિદાસ ઝવેરીને ધર્મોપદેશ દ્વારા શ્રાવક-જીવન તરફ વાળનાર આ મહાપુરૂષ હતા.
66
જનશ્રુતિ અને મળી આવતા કેટલાક પ્રામાણિક–ઉલ્લેખા પ્રમાણે શ્રી શાંતિદાસ શેઠની ઉદાત્ત ધાર્મિક-ભાવનાને શાસનાપાગી બનાવવા માટે પૂ. ઉપા. શ્રી સહજસાગરજી મ. શ્રીએ જ્યાતિષના અસાધારણ જ્ઞ।નમળે. વિશિષ્ટ નક્ષત્ર–ગ્રહના યાગને તારવી શ્રાવણથી ચૈત્ર, ચૈત્રથી આસા અને આસાથી ફરી શ્રાવણુ” એમ ત્રિરાવૃત્તિકે મંત્ર-સાધનપ્રક્રિયાની ઊંડી મામિ ક–વિધિના અનુષ્ઠાન પ્રમાણે શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથ ના દિવ્યશક્તિશાળી મહામંત્ર (મતાંતરે ાર અક્ષરના વિહર મહામત્ર)ની સાધના શ્રી શાંતિદાસ શેઠ પાસે કરી-કરાવી. તે વખતે કળખળે શાસન પર આવી રહેલ અણુધારી–આફ્તાના નિવારણુ માટે પૂ. ઉપાશ્રી સહજસાગરજી મ. શ્રીએ શ્રી શાંતિદાસ શેઠ મારફત ખૂબ જ સક્રિય–સફળ ઉપાયા અમલમાં મુકલા,
પૂ. ઉપાધ્યાયશ્રીના વદ-પાશિષથી પુણ્ય-સમૃદ્ધ બનેલા શ્રી શાંતિદાસ શેઠ પણ ઝવેરાતના વ્યવસાયના પ્રસંગે ઢિલ્લી જવાનુ થતાં દેવ-ગુરૂની વરદ–કૃપાથી સમ્રાટ્ જહાંગીરની આકરી-પરીક્ષામાંથી પસાર થઈ દશાહના માનીતા ઝવેરી તરીકે થઈ શકેલા, એમ ઇતિહાસ ખેલે છે.
કાળ-ગભ માં છિન્ન ભિન્ન થયેલ ઇતિહાસના કેટલાક જડી આવતા અવશેષા પરથી સાગરશાખાના વર્તમાનકાલીન સ્વરૂપ આદ્ય મહાપુરૂષરૂપ પૂ. ઉપા. સહજસાગરજી મ.ના સંબંધમાં આટલું જાણવા મળ્યુ છે.
પરંતુ સ્થાલી-પુલાક ન્યાયે (ખીચડીના એક દાણા દબાવી હાંડલીની ખીચડી સીઝી ગયાના વ્યવહારની જેમ) ઉપરના વન પરથી પૂ. ઉપા,શ્રી સહજસાગરજી મ. હકીકતમાં અજોડ શાસન પ્રભાવનાના ઘણા કાર્યાં કરનારા હશે-એમ સ્પષ્ટ અનુમાન થાય છે,
આ મહાપુરુષની પાટે ત્ર મહાપુરૂષો થઈ ગયા. જેઓના જીવન કે પરિચયની કોઈ માહિતી પ્રયત્ન કરવા છતાં મળી શકી નથી.
04
ર. પૂ. ઉપા. શ્રી જયસાગરજી મ.
૩. પૂ. ગણી શ્રી જીતસાગરજી મ.
૪. પૂ. ગણી શ્રી માનસાગરજી મ.
Ч
ન
૩૪૧
ય
F
ત્ર