SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ DUDUεEURS MERW પ્રકરણ ૯ બાલ્યજીવનની અદ્ભુત ઝાંખી મહાપુરૂષો અનેિતલપર હમેશાં પેાતાના જીવન–દીપના આજસ્વી–પ્રકાશથી મેહગ્રસ્ત માનવાના પણ હૈયામાં અજવાળું પાથરતા હોય છે. ભારતીય- સંસ્કૃતિની આ એક અદ્વિતીય મહત્તા છે કે—૨ સદી—દોઢ સદીના ગાળે ધાર્મિક આધ્યાત્મિક અને નૈતિક બળની યોગ્ય કેળવણીના દિવ્ય-પીષનાં પાન કરાવનાર મહાપુરૂષ જગત સામે પ્રગટ થાય છે. આપણા ચરિત્રનાયકશ્રી પણ આ રીતે પેાતાની ભાવી અદ્વિતીય-મહત્તાના પુણ્યપ્રકાશને ફેલાવવાના પવિત્રતમ–પ્રકાશના અરૂણેાયની જેમ નાની અત્યંત નાની-માલ્યવયમાં પણ અજબ કેોટિની ધીરતા, સાહસિકતા, નિી કતા, ધાર્મિકતા, પરાર્થવૃત્તિતા, દુ:ખીયાના દુ:ખને દૂર કરવાની ખંતભરી પ્રવૃત્તિ આદિ પૂર્વ જન્મની આરાધના–મળે કેળવીને લાવેલા સદ્ગુણાના પ્રકાશ ફેલાવવા માંડેલ, જો કે—પૂજ્ય ચરિત્રનાયકશ્રીના ખાલ્યકાળની ઘટનાઓને ક્રમિક–વ્યવસ્થિત સંદર્ભ પ્રયત્ન છતાં તે વખતના પ્રાચીન કાઇ ઉલ્લેખા કે વૃદ્ધ પુરૂષો ન મળવાથી મળી શકેલ નથી, તેમ છતાં વમાન-કાલીન ખાળજીવાના થોડા ઘણા પુણ્યસભાર-મળે ભાંગ્યા-તુટયા રૂપમાં અણુસાર રૂપે મળેલ બે-ત્રણ ઉલ્લેખા મૌખિક સંભારણા અને ઘટનાઓના સગ્રહસ્થાન રૂપ કૌટુમ્બિક પરપરાની શ્રતિમાંથી જડી આવ્યા છે. સ્થાલી–પુલાક—ન્યાયે કે ખીચડીના દાણા પરથી સીઝવાની ક્રિયાના અનુમાને ઉચ્ચકોટિના આગ માં લીક
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy