SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ નિ. / Pop ) તારાઓના સમૂહની જેમ સમ 1 જૈન-શ્રીસંઘમાં સંવેગી પરંપરા રૂપે અનેખું સ્થાન મેળવ્યું હતું તે શાખાના અનેક મહાપુરૂષો પૈકી છેલ્લે છેલ્લે વિશિષ્ટ બહુમુખી-પ્રભાવકશક્તિના બળે સંવેગી-પરંપરાને ચિરંજી અને સમૃદ્ધ બનાવનાર અનેક મહાપુરૂષના પુરોગામી પૂ, પંન્યાસશ્રી રૂપવિજયજી મહારાજ અમદાવાદની મુખ્ય-પરંપરાના અધિનાયક તરીકે અનેક ભવ્ય-આત્માઓની ધામિ-પ્રેરણાનાં અમીપાન કરાવતા હતા. પૂ. ચરિત્ર-નાયકશ્રીના જમ-કાળની આસપાસ આ મહાપુરૂષને વિશિષ્ટ વ્યાપક-પ્રભાવ હિઈ તેમનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરવાના દષ્ટિકોણથી દુર્લભ પ્રાયઃ તેઓશ્રીનું ચિત્ર અહીં રજુ કર્યું છે. ચિત્ર ૬: વિષમ-કલિકાલ કારમા-પંજા તળે સમરત-પ્રજાની ફસામણીને ગેરલાભ ઉઠાવનાર અનેક તક-સાધુ તો સામે પ્રાણના જોખમે પણ જેહાદ પોકારી સન્માર્ગ–નિષ્ઠાને ટકાવનાર જિનશાસનના વિરલ-મહાપુરૂષે પિકી છેલ્લા અ ય પ્રધાન પૂ. શ્રમણ-સંઘ-નાયક પૂ. આચાર્ય શ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજ વર્તમાન શમણુસંઘના તમામ-સાધુઓની સર્વ-હિતકારી સામાચારીને આદ્ય-પુરૂષ તરીકે હાઈ તેમજ વિષ્યમાં પૂ. ચરિત્રનાયકશ્રી શ્રીદેવસૂર તપાગચ્છ-સામાચારીના અણીશુદ્ધ સંરક્ષણ મા સર્વસ્વ આપનાર થવાના હોઈ મૂળપુરૂષ તરીકે આ મહાપુરૂષનું ચિત્ર ખંભાતના જિનાલયમાં સુરક્ષિત વિશાળ ભવ્ય-ગુરૂપૂતિના આધારે અહીં રજુ કરવામાં આવ્યું છે. ચિત્રઃ-૭ પૂ. ચરિત્રના શ્રીના જન્મ-વખતે સંગી-પરંપરાનો વિકાસ સંખ્યાબળની દષ્ટિએ વિશિષ્ટ રીતે કાળબળે પામેલ, તેમાં વિશુદ્ધ-સંયમ, અપૂર્વ-શાસનનિષ્ઠા, અને ઉદાત્તસાધુતા આદિ અનેરા અલૌમિ -ગુગોથી અનેખી ભાત પાડનાર પ્રખ્યાત પૂ. પંન્યાસશ્રી મણિવિજયજી મહારાજ જેવા કે વર્તમાન શ્રમણ-સંઘના સમસ્ત સાધુઓના લગભગ મૂળ-પુરૂષ તરીકે પ્રખ્યાત હોઈ “દાદા'ના પવિત્ર-ઉપનામથી ઓળખાતા હતા. તે મહાપુરૂષનો પરિચય પૂ. ચરિત્ર-નાયકશ્રીના જીવન-વિકાસની સંપૂર્ણ જાણકારીમાં ઉપયોગી હોઈ અહીં તે મહાપુરુષનું ચિત્ર રજુ કરવામાં આવ્યું છે. ચિત્ર ૮ -પૂ. ચરિત્રના કશ્રીના જન્મ-કાળ સમયે જિનશાસનના આકાશમાં કાળબળે આવેલી ઝાંખપને હઠાવવા ભગીર આત્મ-પુરૂષાર્થ કરનારા મહાપુરૂષ કાળચકની ચઢતી-પડતીના ધોરણે યુત્તર આત્મશુદ્ધિના બે ચમકવાની પ્રક્રિયામાં આગળ વધી રહ્યા હતા, તેવા મહાપુરૂષ પૈકી મહાન યોગીરાજ તરીકે પ્રખ્યાત, સરળતા અને ભદ્રિકતાનાના સુમેળથી પુણ્યશાળી ચોથા n = reas - નક ; સ કર દ યોજીર ત્ર)
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy