________________
*
SERÁMÖVZEELER
જામ
-.
-.-=
-
વર્ધમાન સ્વામિને નમઃ
પ્રકરણ-૪ ચરિત્રનાયકશ્રીના
જન્મ
અને
આનંદ-વધામણું
હકીકતમાં પુણ્યવાન ઉદાત્ત સાત્વિક પ્રકૃતિના-મહાપુરૂષ તે તે ક્ષેત્રના વિશિષ્ટ પુષ્યબળે જ્યારે વ્ય આત્મશક્તિના વિકાસના પગથારે સ્વ-પરનું અચૂક કલ્યાણ સાધી શકવાની ભૂમિકાએ જન્મતા હોય છે, ત્યારે મેહના કારમા–સંસ્કારની ઘેલછાને હઠાવી વિશિષ્ટ કર્તવ્યનિષ્ઠા, લયજાગૃતિ આદિ સાત્ત્વિક જીવન-શક્તિબીજોની વાવણી માટે ફલદ્રપ-ભૂમિકાના સંપાદન માટે કુદરતી પરિબળે પણ સાહજિક રીતે ક્રિયાશીલ બનતા હોય છે.
પરિણામે સામાન્ય માનવીઓની બુદ્ધિમાં ન ઉતરે તેવું કંઈક અનુભવાતું હોય છે. એટલે પૃ. ચરિત્રનાયકશ્રી જ્યારે જયા ત્યારની સામાન્યથી સ્થિતિ એવી હતી કે--
વિષમ–ષમ આરાના અનિષ્ટતમ પ્રભાવના ફેલાવાથી તરણું--તારણહાર પૂજ્યતમ શ્રીજિનઆગમની તાત્વિક–દષ્ટિથી આરાધ્ય તરીકેની ઉપેક્ષા, શિથિલાચાર છંદતા. દુન્યવી માન-પાન અને સાધુપણાને કલંકરૂપ જનરંજનાથે અહંભાવ પિષવા માટે અમર્યાદિતરૂપે કરાયેલ મંત્ર, યંત્ર, તંત્ર, ચિકિત્સા, જતિષ આદિ જ્ઞાનના અણસમજભર્યા દુરૂપયોગને કારણે નિસજપ્રાયઃ બનેલી શ્રમણ સંસ્થાના કારણે આગમિક-જ્ઞાનની પરંપરા ચારિત્રની નબળી મર્યાદાથી છિન્નભિન્ન બનેલ.
કેટલાક શાસનાનુરાગીઓએ કિયા-ઉદ્ધાર કરી સંવેગી શાખારૂપ શાસનનો મૂળમાર્ગ ચારિત્રશુદ્ધિનો ટકાવી રાખ્યો, પણ તેમ કરવા જતાં આગમિક-જ્ઞાનની પરંપરાને વારસો જતે
૧૫૪