________________
KATIBUUUU
ભક્તિના ઉદાહરણને સઈ તેઓશ્રી આજે પણ ઇતિહાસના પૃષ્ઠોમાં સેનેરી પ્રકાશરૂપે ચમકી રહ્યા છે.
આવા ધુરંધર, ક્રિયાપાત્ર, પ્રવચન-પ્રભાવક, ૫. ઉપા. ભગવતે તાત્વિક-શૈલિથી નીચે મુજબના ગ્રંથની રચના કરી હતી. (૧) શ્રી કલ્પસૂત્ર-કિરણાવલી
(૫) શ્રી તપાગચ્છ-પટ્ટાવલી (૨) શ્રી પ્રવચનપરીક્ષા
(૬) શ્રી તત્ત્વતરંગિણવૃત્તિ (કુપક્ષ-કૌશિક સહસ્ત્રકિરણું)
(૭) શ્રી ઈર્યાપથિકષત્રિશિકા પજ્ઞ–ટીકા સાથે
(૮) શ્રી સર્વાશતક પજ્ઞવૃત્તિ (૩) શ્રી પર્યુષણાશતક
(૯) શ્રી ઔષ્ટિકમસૂત્રદીપિકા (૪) શ્રી જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ટીકા
આવા પુણ્યનામધેય, પ્રવર-પ્રાાનિક પૂ. શ્રી. ઉપાધ્યાય ભગવંતને વિ. સં. ૧૬૫૩ કારતક સુ. ને પના દિવસે ખંભાત નગરમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયો હતો. શ્રી મયાસાગરજી મહારાજ
વર્તમાન શ્રમણ-સંઘમાં અનેની ભાત પાડનારી સાગર-શાખાના અજોડ શાસનપ્રભાવક પુણ્યપુરુષ તરીકે પ્રખ્યાતિ પામેલ શ્રી મયાસાગરજી મહારાજ જોધપુર (રાજસ્થાન)ના નામાંક્તિ માનમલજી નામે શ્રાવક હતા.
તે વખતે સંવેગી સાધુઓની સંખ્યા જુજ હોઈ શિથિલાચારને અંતકાળ નજીક હોઈ કીડીઓને મરવા ટાણે પાંખો આવે તેને ખૂબ અમર્યાદિતપણે શિથિલાચાર વધી રહેલે, તેમ છતાં પાંચ આંગળી સરખી ન હોય તેથી ખૂણે-ખાંચરે કયાંક ગાઢ અંધકારમાં પણ ટમટમી રહેલ નાનકડા દીવડાની જેમ કયાંક એવા ગ્ય-આચારસંપન્ન અને શાસનની માર્મિક - પરિભાષાને ધ્યાનમાં રાખનારા તેમજ અંદરથી શિથિલાચાર બદલ બળાપે રાખવા છતાં અવસરને માન આપી નભાવી લેવાની વૃત્તિવાળા સારા મહાનુભાવ યતિઓ પણ હતા.
તેવા વયેવૃદ્ધ મુનિશ્રી કુશળસાગરજી મ.ના સાંનિધ્યને મેળવી જુવાનીના ઉંબરે પગ મૂકતાં જ મામલજીએ સંસારની બેડીઓ ફગવી, ઉમંગ-ઉત્સાહ પૂર્વક યતિદીક્ષા સ્વીકારેલ અને મયાસાગરજી નામ સ્થાપ્યું.
પૂ. ગુરૂદેવશ્રી પાસેથી વિનયપૂર્વક યથાયોગ્ય સાધુ-સામાચારી અને વિશુદ્ધ-જીવન અંગેની પ્રેરણાનું પાન કરી ભવભરૂ, સંવિગ્ન પાક્ષિકતુલ્ય બનેલ મયાસાગરજીને ગુરૂ મહારાજે પિતાની