________________
ભાત) 200
2
આ પ્રમાણે પૂ. ઉપા, ધસાગરજી મ. અંગેની સામાન્ય હકીકત વિચારી, પણ ઐતિહાસિક મળી આવતા નવપાત્ર–ઉલ્લેખા પ્રમાણે નીચે મુજબ વિશેષ વિગતે જાણવા મળે છે. ઉપાધ્યાય શ્રી ધસાગરજી મ.
શાસનનાયક શ્રીમહાવીરભુના શાસન–ગગનમાં તપાગચ્છની પટ્ટ-પરંપરામાં તેમજ તેને સહાયક શાખા--પરંપરામાં ઘણા સૂરિપુંગવા, પદ્મસ્થ-મુનિભગવંતા તેમજ વિશિષ્ટ શ્રમણ ભગવ'તા, અખંડ આત્મતેજ, ત્યાગ-તપ-સંયમની સાધનાના અજખ નૂર અને જ્ઞાનના તેજસ્વી પ્રકાશ આદિથી ઝળહળી ગયા છે.
તેમાં વિક્રમની સેાળમી સદીમાં કાળબળની ગજબનાક અસર તળે અ ધાધૂં ધીભર્યા સમયમાં ગચ્છભેદની પકડમાં, ભૂત શાસનને વિસરી પોતપોતાની માચાય પર પરા અને તેના મંતવ્યેાને પ્રાણભૂત ગણી તેની સુરક્ષા માટે કદાગ્રહ, વાળ, દુવિદગ્ધતા, અસૂયા, મત્સર, આક્ષેપ-પ્રતિક્ષેપ આદિ નિકૃષ્ટ-કેટેના સાધનોથી મરણિયા–પ્રયાસ કરનાર શાસન–પ્રત્યનીકો સામે એકલે હાથે શાસ્ત્ર-સિદ્ધાંતના મળે અઝુમનારા, સ્વતંત્ર અસ્તિત્વને નહિ પામેલી છતાં તેજસ્વી મહાપુરુષાથી જુદી તરી આવતી ગાગર શાખાના અદ્ભુત વ્યક્તિત્વને ઉપસાવનાર, મહાતાર્કિક, દિગ્ગજ-વિદ્વાન, વાદિવિજેતા, શયન—રધર પૂ. મહામહે પાધ્યાય શ્રી ધમ સાગરજી મહારાજશ્રી શાસન-પ્રભાવક મહાપુરૂષોમાં સૌ । વધુ મેખરે, અનન્યસાધારણ-અદ્વિતીય-અક્ષયનિધાનભૂતપ્રતિભા, શાસનાનુસારી તૌલિ અને સત્ય પ્રતિપાદન કરવાની નિભીકતા આદિ અદ્ભુત-ગુણાર્થ અવિસ્મરણીય રીતે આજે પણ સામી--સદીના ઇતિહાસના પાના પર તેજસ્વીપણે ચમકી રહ્યા છે.
તેમનુ ક્રૂ'કું જીવન અને ખના અદ્ભુતતર શાસનહિતકર-કાર્યાના સંક્ષિપ્ત પરિચય અહી રજુ કરાય છે.
આ મહાપુરૂષના જન્મ લાડીલમાં વિ. સ'. ૧૫૭૯માં એશવાલ કુળમાં થયેલ અને સેાળ વર્ષોંની ચડતી વયે પેાતાના માસા મહેસાણામાં વિ સ. ૧૫૯૫માં તપાગચ્છના શુદ્ધ સવિગ્ન પક્ષી, ક્રિયાદ્વારકારક, ઉગ્ર–તપર્વ પૂ. આ. શ્રી આનંદવિમલ સૂરીશ્વરજી મ.ની પાટે આવેલ પૂ. આ. શ્રી વિજયદાન સૂરીશ્વરજી મ. પાસે ભાવાલ્લાસ સાથે ચારિત્ર ગ્રહણ કરેલ.
ટૂંક સમયમાં પ્રાથમિક અભ્યાસ કરી આગમિક અને વ્યાકરણ, તર્કશાસ્ત્ર આદિ ગ્રંથના અભ્યાસ ઝડપથી કરી લીધે, શ્રીની પ્રખર ધિષણા અને અપૂર્વ બુદ્ધિ—વૈભવથી પ્રસન્ન થયેલ પૂ. આ. શ્રી વિજયદાન સૂરીશ્વરજી મ. શ્રીએ પૂ. શ્રી ધર્માંસાગરજી મને પૂ. શ્રી. હીરહ જી (જગદ્ગુરૂ પૂ. આ. શા. વિજયહીર સૂરીશ્વરજી)મ. તથા પૂ. શ્રી. રાજ વિમળજી સાથે ન્યાયશાસ્ત્રના મૌલિક ગ્રંથેના અભ્યાસ માટે દેવિગરિ (દોલતાબાદ) મોકલ્યા.
ચ
ર
AVAVAVAZ
૩૧