________________
-
KHUŽŽVEEUCRE
S
વિ.સં. ૧૨૧૨, મહા વદ-૪ ભાવસિંહના દીકરા અંબાઈદાસ ક૫ડવંજ આવી વસ્યા.
તે વખતે તેણે કપડવંજની જુની વસાહતને શાહના આરેથી ખસેડી નદીના સામા કાંઠે નવી વસાહત કરી-કે જે હાલનું કપડવંજ કહેવાય છે.”
મુસલમાની તવારીખમાં પણ નેંધ મળે છે કે
“ઈસ. ૧૦૯૨ (વિ. સં ૧૧૪૮)માં અરબસ્તાનમાં મુસાને દીકરે જેલ થયે આ જેલૈલે મુસાઈ અબદુલ્લા અને મુસાઈ મુહમ્મદ નામના પિતાના બે શિષ્યને ગુજરાતમાં ધર્મ–પ્રચારાર્થે મેકલ્યા, તેઓ ખંભાત આવીને રહ્યા.
તે સમયે મુઆબ નામે તવારીખ જા બિન માલમ નામના વિદ્વાને કપડવંજમાં રચી”
આમની કબર ખેજમાલમની મજીદ (કે જે મીઠ-તળાવને દરવાજા બહાર નડીયાદના રસ્તે જમણી બાજુ)માં છે.
ઈ. સ. ૧૪૫૮ (વિ. સં. ૧૫૧૪) ના મે મહિનાની પચીસમીને રવિવારે મહમ્મદ બેગડે ગુજરાતને સુલતાન થયે, તેના બે વર્ષ પછી કપડવંજમાં આર્ય સંસ્કૃતિના ખમીરવંતાઓની પ્રેરણાથી વિધર્મી રાજસત્તાને ઉથલાવી પાડવા જુસ્સાધારી તાએ માથું ઊંચકયું, પણ ભાવયોગે રાજસત્તાના દમનચક્રથી વધુ કામયાબ ન નિવડ્યું.
ઈ. સ. ૧૪૯૮ (વિ. સં. ૧૫૫૪) માં અહમદશાહ (ત્રીજા) ના રાજશાન વખતે શાસનતંત્રની શિથિલતાના કારણે સમસ્ત રાજતંત્ર કથળી ગએલ. પરિણામે “જેના હાથમાં તેની બાથમાં” કહેતી મુજબ બાદશાહના અમીરએ અંદરોઅંદર આખું રાજ્ય વહેંચી લીધેલ.
તે વખતે વટવાના વતની મુબારક સૈયદના ભાગે ખંભાતને ભાગ આવ્યે. પરંતુ પૂ. અશ્વિનાયકશ્રીની પાવન જન્મભૂમિનું માનવંતું બિરૂદ ભાવમાં પામવાના કુદરતી સંકેત પ્રમાણે વિધમી છતાં સૈયદ સાહેબે કપડવંજને પિતાનું રહેણાક બનાવી ચાચ-નીતિ પૂર્વક દરવણ દ્વારા બીજે ચાલી રહેલ અંધાધુંધીમાંથી પ્રજાને બચાવી લીધેલ
આ રીતે આ ભૂમિ વિધમી એના અંધાધુંધીર્યા શાસનકાળમાં પણ ખારા દરિસ્થામાં મીઠી વિરડીની જેમ વિધમી સયદ સાહેબને પણ યોગ્ય રીતે શાસન ચલાવવાની સૂઝ-પ્રેરણા આપનારી બની હેવાની વાત ઇતિહાસમાં ઉજજવલ અક્ષરે અંક્તિ છે.
આ રીતે આ ભૂમિન્યાય-ભૂમિ તરીકે સેંધાઈ છે.
હકીક્તમાં જેથી ભાવિમાં આ ભૂમિ સર્વ જગતના જીનું વિશિષ્ટ હિત કરવા રૂપને આદર્શ ન્યાય આપવા રૂપ આગમિક જ્ઞાનના અઠંગ પ્રસારક પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ આપનારી નીવડી.