SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ જિલ ) 1977 ઈલ વ. આ. શ્રી વિજય લક્ષ્મણભૂરીશ્વરજી મ.ના શિષ્ય તરીકે દીક્ષા લીધેલ, જેમનું નામ. મુનિશ્રી કંચનવિજયજી રાવ. જેઓએ પૂ. આગદ્ધા–આચાર્યદેવશ્રી પાસે ઉપસંપદા ગ્રહણ કરી પૂ. આગમ દ્ધારક આચાર્યદેવના અત્યંત-નિકટના સેવાભાવી અંતેવાસી અને વિશ્વાસુ શિષ્ય તરીકે કારકીદી મેળવેલ. જેઓ ખૂબ વ્યવહાર-ચતુ, શિલ્પવિદ્યાનિષ્ણાત અને ચકર-બુદ્ધિવાળા નિવડ્યા, જેઓની દેખરેખતળે પાલીતાણા-સુરતના જૈન આગમમંદિરમાં પ્લાન બનાવવાથી માંડી જિનાલયનિર્માણની નાની–મોટી દરેક વાતે શિલ્પશાસ્ત્ર અને કલાના સુમેળવાળી બની. જેઓ હાલ પૂ. પંન્યાસી કંચનસાગરજી મ. નામથી જૈન શ્રીસંઘમાં પરિચિત છે. ચંદુભાઈને પત્ની શ્રી ચંદનબહેને પણ સા. શ્રી હીરશ્રીજી મ.ના સમુદાયમાં દીક્ષા ગ્રહણ કરેલ, જેમનું નામ સ્વ. સા. શ્રી સુમલયાશ્રીજી હતું. જેઓની નિશ્રામાં સાધ્વીજીઓને વિશાળ પરિવાર સંયમન અપૂર્વ સાધના કરી રહેલા ચંદુભાઈના સુપુત્ર શ્રી હસમુખભાઈ પણ વિ. સં. ૧૯૮૭માં દીક્ષા લઈ પૂ. આગમેદ્વારક આચાર્ય દેવશ્રીના લઘુબાળ શિષ્ય થયા, જેમનું નામ મુનિશ્રી સૂર્યોદયસાગરજી મ. રાખેલ. જેઓશ્રી ખૂબ શાંત સ્વભાવી, સરળ, આગમળ્યાસી, કર્મગ્રંથ આદિના સૂકમ તાત્વિક પદાર્થોને ઝીણવટભરી રીતે સમ ) યથાગ્ય પ્રતિપાદન કરનાર સાગર-સમુદાયના અણમોલ રત્ન જેવા આજે પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મના નામથી જૈન સંઘમાં વિખ્યાત છે. ચંદુભાઈના સુપુત્રી શ્રી વિમલાબહેને પણ પિતાની સંસારી માતાજી સાથે સંયમગ્રહણ કરેલ, જે આજે ૫. સા. શ્રી વિચક્ષણાશ્રીજીના નામથી અનેક શિષ્યાઓને ગુરૂણી તરીકે સંયમમાગે અપૂર્વ પ્રેરણાદાયક તરીકે સાધ્વીગણમાં શોભી રહ્યા છે. ચંદુભાઈના સુપુત્રી ધીરજબહેનની ચાર પુત્રીઓ હતી, તે બધા પ્રભુશાસનની નિશ્રા સ્વીકારી હાલ અપૂર્વ રીતે સંય મ પાળી રહેલ છે. (૧) સુંદરબહેન રવ. સૂર્યકાન્તાશ્રીજી મ. (૨) પ્રભાવતીબહેન (૩) શશિકલા બહેન શુભદયાશ્રીજી મ. (૪) નિર્મળાબહેન નિરૂપમાશ્રીજી મ. આ રીતે શ્રી ઝવેરભાઈના ચાર પુત્રો પૈકી એમાભાઈના કુટુંબમાંથી ચાર દીક્ષા પુરૂષોની અને સાત દીક્ષા બહેન ની થઈ ઝવેરભાઈના બીજા પુત્ર શામળદાસભાઈના કુટુંબમાંથી શામળદાસના સુપુત્ર કરતુરભાઈના સુપત્ની માણેકબહેનની દીક્ષા થા , જેઓ હાલ સા. શ્રી મનકશ્રીજીના નામથી સંયમી તરીકે વિચરી રહ્યા છે. IN00 :00 S. જીલing UTIO
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy