SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ DušiÏÛTEURS શ્રી નેમિસાગરજી મહારાજ સાગર—શાખાના અદ્વિતીય-તિલકસમા અપૂર્વ, ઉત્કૃષ્ટ સ ંયમનિષ્ઠા, શ્રુતભક્તિ અને શાસનપ્રભાવના આદિથી ઝળહળતા અનન્ય—સાધારણ વ્યક્તિત્વવાળા પૂ. શ્રી નેમિસાગરજી મ. પાલીમારવાડના રહીશ નગરાજજી નામે આદ` શ્રાવક જીવન જીવનારા ખરવ્રતધારી ઉત્કૃષ્ટ ત્યાગી વિવેકી શ્રાવક હતા. ન્યાય, નીતિ અને પ્રામાણિકતાના સુમેળવાળી વ્યવહાશુદ્ધિ તેઓએ જીવનમાં ખૂબ જ સમજણપૂર્વક વણી હતી. માર્ગાનુસારીના પ્રથમ ગુણને જીવનમાં સ ંપૂર્ણ પણે સક્રિય બનાવવા માટે તેઓ દનિષ્ઠ હતા. તેઓ ખાલપણથી જ ત્યાગભાવનાથી રોંગાએલા, છતાં વિષમ -કમના ઉદય સોંસારના બંધનામાં ફસાએલ, પણ પુખ્ત–વય આવતાં પુર્વે જુવાનીના મધ્યભાગે ૫ થી ૪૦ વર્ષની વયે વિવેકપૂર્વક સંસારની જાળને આટોપી સઘળી પાકી વ્યવસ્થા કરી મારવા માં કોઈ સારા સ`વેગી–સાધુઓના સહવાસ ચેગ્ય રીતે મળી શકતા ન હોઈ પેાતાની સાથે અમુક રકમ લઈ અમદાવાદ જેવી ધ પુરીમાં આવ્યા અને હડીભાઈ શેઠની વાડીમાં ઉતારા ક-1 ધર્મધ્યાન કરવા સાથે ચેાગ્ય સારા ક્રિયાપાત્ર અને શુદ્ધરૂપક સ ંવેગી–મુનિ ભગવંતની ગરણા કરવા લાગ્યા. ત્યાં હઠીભાઈ શેઠની દ્વિતીય પત્ની (નગરશેઠ હેમાભા ના સુપુત્રી) શ્રી. રૂક્ષ્મણીબહેને પેાતાના સ્વગસ્થ પતિની ધ°ભાવનાને અનુરૂપ દેવવિમાન ધા વિશાળ જિનમદિરમાં ભવ્ય મહેાત્સવપૂર્ણાંક અંજનશલાકા પ્રતિષ્ઠા આદિ જે મહાપુરૂષના વરદહસ્તે કરાવેલ, તે મહાપુરૂષના સમાગમ થતાં મારવાડી શેઠ શ્રી નગરાજજી મેઘ જોઈ માર નાચી ઉઠે તેમ પૂ. મુનિશ્રી મયાસાગરજી મ.ની ઉત્કૃષ્ટ સયમક્રિયા અને તાત્ત્વિક શાસ્ત્રીય-દેશા આઢિથી રંજિત બની તે શ્રીના ચરણેામાં જીવન સમર્પિત કરવાના શુભ સકલ્પ કર્યાં. વિ. સ. ૧૯૦૩ના ફાગણુ માસની પાંચમના મંગળ (દ્વવસે ઉમંગ-ઉલ્લાસભેર પાલી મારવાડના સ્વનામધન્ય શ્રી નગરાજજી શેઠે પૂ. મયાસાગરજી ।.ના ચરણેામાં સવિરતિ ચારિત્ર સ્વીકારી મુનિશ્રી નેમિસાગરજી મ. તરીકે જાહેર થયા. પૂ. શ્રી નેમિસાગરજી મ. “ભાવતુ”તુ ને વૈદે કીધુ” નીતિ પ્રમાણે ગૃહસ્થ-જીવનમાંજ જે ઉત્કૃષ્ટ-વિશુદ્ધ-સયમી જીવન જીવવાના મનેરથા સેવેલા, તે અનુરૂપ ૭૦ વર્ષ જેવી અતિ વૃદ્ધ ઉંમરે પણ એકાસણાં, નિર્દોષ ગાચરી, રસકસ વિનાના—તિગઈ વિનાના આહાર વાપરનારા વિશુદ્ધ-સંયમક્રિયાવાળા ગુરૂ-મહારાજની નિશ્રા મળવાથી ખૂબ જ આન ંદિત અનેલા, પરિણામે ૩૧૮ કા ર ક ' ગ www ભા ..... wwwww..
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy