SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ nિi12,82070 ઇતિહાસકારોના સંશોધન પ્રમાણે ઈ.સ. ૧૦૦૦થી૧૯૦૦ સુધીમાં આ ઉદ્યોગના કારણે કપડવંજ ધન-સમૃદ્ધ અને યશસ્વી બનેલ. કપડવંજના ખંડના ઉદ્યોગ માટે આજના સંશોધકોએ શોધેલ દાર્શનિક પુરાવે પણ મળી આવે છે કે કપડવંજથી પશ્ચિમે જ્યાંથી શામળાજી અને આંતરસુંબા જવાના રસ્તા જુદા પડે છે, ત્યાંથી એકાદ ફર્લોગ દૂર ઉત્તરે નદી તરફ જવાના રસ્તે છે, આ સ્થળ કટેરિઆને આરે અથવા લેહકાટને આરે કહેવાય છે. કટોરીયા આરે એ નામ ત્યાં પડેલ લેખંડના નાના-મોટા અનેક કીટ-કચરાઓથી પડ્યું લાગે છે, અહીં નાના-મોટા અસંખ્ય લેખંડના કચરારૂપ કીટાએ આશરે બે ફર્લંગ ચોરસ ક્ષેત્રમાં ત્રણ ફૂટની જાડાઈમાં પથરાયેલ છે. - આ સ્થળની દક્ષિણે ૨૦ ફૂટ ઉંચે કીટાને મેટો ટેકરે છે તેના ઉપર ઘાસ-વનસ્પતિ ઉગેલ છે, પણ અમુક દાણ કર્યાંથી લોખંડને કચરે કીટ રૂપે સ્પષ્ટ દેખાય છે. વધુમાં આ સ્થળે વીખરાયેલ કીટાઓના કચરાની સાથે કાચના ઉદ્યોગમાં નીકળતા કચરા રૂપ કીટાના ઢગલા પણ થોડા પ્રમાણમાં મળી આવે છે.” આ રીતે કપડવંજને લેખંડ ઉદ્યોગ ટૂંક સમય પૂર્વે નષ્ટ હોય તેમ નક્કી થાય છે, નહિ તે આ કચરાના ઢગલા કયારનાય કુદરતી રૂપા ર થવાની પ્રક્રિયાથી બીજા રૂપે ફેરવાઈ ગયા હતા ગુણીયલ. મહાપુરુષોના.... ક ગુણગાનથી શું થાય? કી કુમતિને નાશ થાય! E ચિત્તશાન્તિ થાય! E PE યશકીર્તિ થાય ! _મહિને વિલય થાય! E ન્યાય માર્ગની પ્રાપ્તિ થાય! 5 ધર્મનું પોષણ થાય! E વિવેકને ઉદય થાય! છે 25 ગુણપ્રાપ્તિ થાય ! IF દુર્ગતિ દૂર થાય !
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy