________________
SADUŽVEMRS.
- સાના
પ્રકરણ-૧૦
-
-
-
આજના કપડવંજને પૂર્વ ઈતિહાસ
કપડવંજ તારે ભવ્ય છે ભૂતકાળ! -જેને સંભારી વિબુધ પુરુષ
નમી પડે છે તેને તત્કાળ ! આજથી એક હજાર વર્ષ પૂર્વે ક૫ડવંજ શહેર આર્થિક, સાંસારિક તેમજ ધાર્મિક સ્થિતિએ ખૂબ સમૃદ્ધ અને પ્રશંસનીય કક્ષાએ હતું.
તે વખતે કપડવંજ રજપુત ઠાકોરોના કબજામાં હતું. રાજ્યની સુરક્ષિત વ્યવસ્થાના કારણે પ્રજાને કોઈ પ્રકારની મુશ્કેલીઓ ન હતી. - આ ઉપરાંત મેવાડ, મારવાડ, માળવા તેમજ મધ્ય-હિંદુસ્તાનમાંથી અરબી સમુદ્રમાં જવા માટે તે વખતનાં ધીકતાં બંદર તરીકે ખંભાત, ભરૂચ, સુરત એ બધે જવા આવવાના ધોરી માર્ગ ઉપર કપડવંજ લેવાથી વ્યાપાર માટે અગત્યનું મથક બનેલ હતું.
તે વખતના ગુજરાતના મુખ્ય વેપારના કેન્દ્રોની ગણનામાં કપડવંજનું નામ પણ
ખરે હતું
અહીં કેટલાક રાજનીતિજ્ઞ–ઇતિહાસકારનું એવું પણ માનવું છે કે-માળવા, મેવાડ, મધ્ય હિંદુસ્તાનના ધોરીમાર્ગના ત્રિભેટે કપડવંજ આવેલ હઈ ગુજરાતને માળવાના રાજ્ય સાથે વર્ષો જુની ચાલી આવતી દુશ્મનાવટને કારણે હાલમાં કપડવંજ વસેલ છે, તે
સ્થાને ભૂતકાળમાં ગીચ ઝાડી-જંગલ હોઈ ગૂજરપતિ સિદ્ધરાજે વનદુર્ગના આશ્રયની રાજનીતિ પ્રમાણે માલવા તરફ જતા ધોરી માર્ગ પર ગુજરાતનું અનામત લશ્કર છાવણીરૂપે રાખવા નિર્ધારેલ, તે પ્રમાણે તે લશ્કરને યથાયોગ્ય સગવડ માટે સુંદર જળાશય, વાવડી વગેરે બંધાવેલ.
આમાં ભાવીને ગૂઢસંકેત એવે સમજાય છે કે–જ્યાં વીસમી સદીના મધ્યકાલે આખા જગતને આગમનો જીવંત વાર વાચના=વ્યાખ્યાન આદિ દ્વારા આપી કર્મશત્ર સામે ઝઝુમવા અપૂર્વ આત્મત્તેજની કેળવણી કરી શકનાર આરાધક મહાપુરુષની છાવણી તૈયાર કરનાર પૂ.
- મા . -
ન
જ
9)
R