SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ SQUADVEMAS .. આ સ્થળની સાથે ખડકોના વિવિધ પડો પણ જોવા મળે છે, તે ઉપરથી અહીં ખોદકામમાં મળી આવેલ પાષાણયુગના એંધાણરૂપે નાના પત્થરોના ઓજાર ઉપરથી આ પ્રદેશમાં માનવ વસ્તી ઘણુ સહસ્ત્રો વર્ષ પૂર્વની છે, એમ અનુમાન કરી શકાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મત પ્રમાણે મધ-પાષાણકાળના પુરાવા અહીં વધુ ઉપલબ્ધ થયા છે. . વર્તમાન કાળે દેખાતું કપડવંજ કાલના ઝપાટાએથી સ્થાન–પલટાને પામતું છતાં ઇતિહાસકારના મંતવ્ય અનુસાર રાષ્ટ્રકૂટ વંશના રાજ્ય દરમ્યાન શક-૮૩૨=ઈ.સ. ૯૧૦ =વિ.સં. ૬૬ માં કર્પટવાણિજ્ય ના નામથી કાપડના વેપારી કેન્દ્ર તરીકે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે સાથે જોડતા ધોરીમાર્ગના કિનારા ઉપર-ત્રિભેટા ઉપર મહત્ત્વપૂર્ણ મથક હતું. ગુજરાતના વડનગર, વડોદરા, વરીયાવ વગેરે ગામે જેમ ઈ.સ. ની પ્રથમ સહસ્રાબ્દીના પ્રારંભે વસ્યાં હતાં, તેમ કપડવંજ પણ ઓછામાં ઓછું ઈ.સ.ની દસમી સદી કરતાં વહેલું વસ્યું હોય–તેમાં શંકા જેવું નથી. ગુજરાતની પ્રાચીન સમૃદ્ધિને ખ્યાલ આપતા જુના ગ્રંથના ઉલ્લેખ પ્રમાણે કપડવંજ કાપડના વેપારનું મુખ્ય કેન્દ્ર હવા સાથે લેખંડ ગાળવાના, સાબુ તથા કાચના ઉદ્યોગમાં પણ ખૂબ આગળ પડતું હતું, જેમાં સાબુ છેલ્લા ૨૫-૩૦ વર્ષ પૂર્વ સુધી કપડવંજને જ વખણુત, અને લેખંડ ઉદ્યોગ પણ ઓગણીસમી સદીના ઉત્તરાદ્ધ સુધી કપડવંજમાં ચાલુ હતે. * આ વાતના સમર્થનમાં નીચે મુજબ દસ્તાવેજી પુરાવાઓ છે. ભાએ ગેઝેટીયર વૈ. ૩ (પૃ ૧૭૨) માં કપડવંજ વિષે આપેલી નધિ આ પ્રમાણે છે. ( ૪૪ કપડવંજ શહેરમાં પ્રાચીન કાળથી જ લેખંડ ગાળવાનો વ્યવસાય હતો જેના પ્રમાણ તરીકે ' આજે પણ શહેર બહાર ટેકરા તરીકે મળેલા અવશેષ દેખાય છે.” - ચરોતર સર્વ સંગ્રહ ભા. ૨ (પૃ. ૬૫-૬૬)માં ખૂબ જ વિગતથી અહીંના લોખંડના ઉદ્યોગની તથા તેના નાશની વાત નોંધાયેલ છે. તેમાંના ઉપયોગી ફકરા આ પ્રમાણે છે. xx (કપડવંજથી) નડીયાદ તરફ જવાના રસ્તે લોખંડની ખાણ હતી, કારીગર વર્ગ તેમાંથી લટું ખોદી, ગળી અને તેની લેઢી, છરી તથા બીજી નાની ચીજો બનાવી વેપાર કરતે. xxx આ નગરમાં નદી-દરવાજે કુંભારવાડા આગળ ૪૦૦ લુહારનાં ઘર હતાં, પરંતુ દેવવશાત એક વખતે લઢ ગાળતાં તેમાં કો'ક વનસ્પતિનું મિશ્રણ થતાં તેનું રૂપું બની ગયું, તે શી રીતે થયું.? તે કારણ સમજી શક્યા નહી તેથી કારીગરે રાજ્યથી ડરી નગર છોડી ચાલ્યા ગયા, તે પછી લેટું ગાળવાને ધંધે બંધ પડયો. xxx xxx આંતરસુબાના લુહારે છરી, કઢાઈ વગેરે બનાવવા માટે કપડવંજનું લેટું વાપરતા, અહીં મળી આવતી લેટેરાઈટીક અને હેમેરાઈટમાંથી આ ધાતુ ગાળવામાં આવતી. - - - ૯ી E
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy