________________
મહારાજા કુમારપાલે સિદ્ધરાજના ઉપદ્રવ વખતે નાસ-ભાગમાં જેટલા પિતાના ઉપકારી હતા, તે બધાને યાદ કરી કરીને તે-બધાંનું ગ્ય સન્માન કરેલ, સૌથી વધુ ઉપકારી શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના તે તે અનન્ય ઉપાસક બન્યા.
તેમના ઓજસ્વી ઉપદેશ અને હિતકર માર્ગદર્શનથી પિતે જેન-ધર્મના ચુસ્ત રાગી
બન્યા.
પિતાના આખા રાજ્યમાં • જીવદયા-યણને વિયવજ ફરકાવ્યો. • અઢાર દેશમાંથી સાત વ્યસનને સર્વથા નાબૂદ કર્યા.
• “મારી'' હિંસા) શબ્દને વપરાશ પણ બંધ કરાવ્યું. . • પશુઓને પીવાના પાણીના હવાડાઓમાં પણ ગાળેલા પાણીની વ્યવસ્થા કરાવી.
સીત્તેર વર્ષની વૃદ્ધ વયે પણ શ્રાવકનાં સમ્યકત્વ મૂળ બાર વતે ઉચ્ચરી યથાશય નિરતિચારપણે પાળવા પ્રયત્ન કર્યો.
ગગન–ચુંબી જગવિખ્યાત અત્યંત ઊંચું દહેરાસર તારંગા તીર્થમાં બંધાવ્યું હજારે જિનાલય બનાવ્યાં, વિવિધ રીતે સાધમિકેની ભક્તિ કરી.
એકંદર મહારાજા કુમારપાલે વિવિધ રીતે જન–શાસનની પ્રભાવના કરી. પિતાના ધર્મગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના સ્વર્ગવાસ પછી ટુંક સમયમાંજ (છ મહિના પછી) વિ. સં. ૧૨૩૦માં ૮૪ વર્ષની વયે કુમારપાલ મહારાજાને સ્વર્ગવાસ થયે.
ત્યાર પછી અજયપાળે અને બાળ મૂળરાજે ટુંક સમય રાજ્ય ભોગવ્યું. પછી ભોળો ભીમદેવ રાજા થયે, અને તે ૬૩ વર્ષ રાજ્ય કરી વિ. સં. ૧૨૯ માં મરણ પામે.
ભોળા ભીમદેવ પછી ત્રિભુવનપાલ રાજા , પણ તેની રાજ્ય ચલાવવાની યેગ્યતા ન હોઈ વાઘેલા વંશના ધોળકાના રાણું વિસલદેવે તેને ઉઠાડી મૂકો અને ગુજરાતની રાજ્ય ગાદી ઉપરથી સોલંકી વંશને અંત આવ્ય, ગુજરાતનું સામ્રાજ્ય વાઘેલા વંશના હસ્તે ગયું.
વાઘેલા વંશમાં વિશળદેવ પછી અનદેવ અને સારંગદેવ રાજા થયા, છેલ્લે રાજા કરણ ઘેલો) વિ. સં. ૧૩૩૫માં ગાદી ઉપર આવે, પણ તેના પ્રધાન માધવરાયની
આ અભાવના કરી.
: