________________
PODBUYU
આવા બીજા પણ અનેક નાના-મેટ પગરસ્તા-ગાડારસ્તા-નડીયાદ, અમદાવાદ, ખેડા, ખંભાત આદિ તરફ કપડવંજના પાદરે થઈ પસાર થતા.
આ રીતે પુનિત-નામધેય ચરિત્રનાયશ્રીની જન્મભૂમિ તરીકે ગૌરવવંતુ કપડવંજ ભૂતકાળથી કુદરતી સંકેત પ્રમાણે ન્યાયભૂમિ-વિજ્યભૂમિ, અને વ્યાપારી-કેન્દ્ર તરીકે રહેતું આવ્યું છે.
સાથે સાથે આ નગરી પુણ્યવાન શાસન-ભાવિક ધર્મપ્રેમી પુણ્યાત્માઓની ધમભૂમિ પણ રહી છે, કાળબળે તેમાં આવેલ ઝાંખપને દૂર કરવાનું કામ પૂ, ચરિત્રનાયકશ્રીના જન્મભૂમિના ગૌરવવંતા બિરૂદથી કેવી રીતે થવા પામ્યું ? તે હવે પછીના પ્રકરણમાં જણાવાએલ પ્રસંગેથી સ્પષ્ટ થઈ જશે.
કે મહાપુરુષોનાં આઠ લક્ષણે
છે તે મહાપુરુષ કહેવાય કે
ન E કદી પણ બીજાના દેષ ન બોલે !
બીજાના નાના પણ ગુણને અનુમોદે ! * બીજાને સુખી જોઈ રાજી થાય!
ક બીજાને દુઃખી જોઈ દુઃખી થાય ! ( ૬ કદી પણ આપબડાઈ ન કરે ! આ 5 ન્યાય-માર્ગથી ચલિત ન થાય!
E સર્વ સાથે ઔચિત્ય જાળવે ! DE નિમિત્તો મળવા છતાં ગુસ્સે ન થાય!
– સિંદૂર પ્રકર ગા. ૬૪
આ સંબંધી વધુ હકીકત “પુણ્યભૂમિ કપડવંજ' (પ્રકરણ)માં તથા પરિશિષ્ટોમાં આપેલી કેટલીક સામગ્રીના સંક્લનમાં સ્પષ્ટ કરી છે.
એક