SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ IM TOVUVUM પરંતુ તિષશાસ્ત્ર એ માત્ર નિમિત્તશાસ્ત્ર છે, એટલે કે પૂર્વોપાર્જિત-શુભાશુભ કને ફલે—ખ થવા માટે સહકારી-નિમિત્તરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ-અને ભવ એ પાંચ સાધને પૈકી કાલને ઉપગ વ્યવસ્થિત રીતે કરી શકાય, તે માટે તિષશાસ્ત્ર યોગ્ય-ગણિત દ્વારા વ્યવસ્થિત જાણકારી પૂરી પાડે છે. આમ છતાં કર્મના ઉદયને સક્રિય બનવા માટે ઉદય કયી જાતને છે? તે નિણત થયા વિના બાહ્ય-નિમિત્તોના સહકારથી ઉદય સફળ થઈ જ જાય, એવું ધારણ અનુભવથી જણાતું નથી. એટલે તિષશાસ્ત્રમાં દરેક-એની સામે વિશિષ્ટ-સ્થિતિનું નિર્માણ રહેલું હોય છે કે જેના આધારે કર્મના ઉદયની પ્રબલતા હોય તે પણ તેને આત્મ શક્તિના વિશિષ્ટ સામર્થ્યથી રૂપાંતરિત પણ કરી શકાય. * એ રીતે કુંડલીના ભાવની બળબળતા અને ગ્રહોની સ્થિતિના વિચારની દૃષ્ટિએ ચંદ્રથી પાંચમે મંગળ અને સાતમે શનિના કારણે આ જાતક સંસારી-સુખથી વંચિત અને પુત્રહીન રહેવાની સામે એક એવી પણ સ્થિતિ છે કે મૂલ-કુંડલીના ગ્રહો ગણિતના બળે ચલિત-કુંડલીમાં સ્થાનફેર થઈ જાય છે. તે રીતે આ જાતકની ચલિત-કુંડલીમાં ચંદ્રથી મંગળ છત્તે એટલે કે ધનરાશિમાં આવી જાય છે. જેથી પુત્રયોગની હીનતાનું પરાવર્તન થઈ શનિની ઉગ્રતા અને સ્વગૃહીપણાના કારણે તથા લગ્નમાં પ્રબળ ચાર–ગ્રહની યુતિના કારણે જાતકની આધ્યાત્મિક વિકાસની દિશામાં દીક્ષિત થયા પછી ચાંદમા વર્ષથી શિષ-પરિવારની ઉત્તરોત્તર-વૃદ્ધિ થવાનું ચોક્કસ જણાય છે. આ અંગે પૂર્વે જણાવેલ અંશાવતાર–યોગનું સામર્થ્ય તથા ૧aaઈવિંarifકારના મંતવ્ય મુજબ મહામુનિયેગનું ઘડતર કરનારા ગ્રહોનું સામર્થ્ય સક્રિય બનતું લાગે છે. આ ઉપરાંત તિષ-શાશ્વપ્રસિદ્ધ જ નો નું સર્જન લગ્નમાં રહેલ ચંદ્રથી થે સ્થાને ગુરૂ અને ગુરૂથી દશમે સ્થાને ચંદ્ર હોવાથી સ્પષ્ટપણે થઈ રહેલું દેખાય છે. વળી ચંદ્ર અને ગુરૂ કેન્દ્રમાં હેવાથી ખૂબ શક્તિશાળી બન્યા છે. જેથી રાગોર નું નિર્માણ થવા પામ્યું છે. આ બધા ઉપરથી જાતકની અનેક-શાસપારગામિતા, સૂકમતત્વચિંતન કરી શકે તેવી { “ ક્રાંતિ : ક્ર-ચંન્નમિત્તા ! शुन्य तः परमोच्चस्दै मुनितुल्यो भवेन्नरः ॥” (सर्वार्थ चितामणि) અર્થાત જે જાતકની કુંડલીમાં કકથી મકરરાશિમાં બધા પ્રહ રહેલા હોય અને તે ગ્રહો ઉરચરાશિના અને સ્વ૫હી હોય તે તે જાતક સંસાર છોડી આદર્શ ત્યાગી અને મહામુનિ બને છે. .
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy