SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ A ā૮ ૮૯૪ ચિત્ર ૭૫ ઃ– દલાલવાડાના દક્ષિણ દરવાજા પાસે શ્રાવિકાઓને ધર્મક્રિયા કરવા માટે શેઠશ્રી વૃજલાલ હરિભાઈના નામથી અને લેાકભાષામાં જાટના ઉપાશ્રય તરીકે એળખાતા ધર્મસ્થાનનુ દૂરથી ઝડપેલું દૃશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૭૬: અગિયારમી સદીમાં કપડવજની થયેલી મહાર નદીની આ બાજુ વર્તમાન કપડવંજ રૂપે વિકસેલ નવી-વસાહતની સ્થાપનાકાળે સ–પ્રથમ ધાર્મિક-સ્થાન તરીકે અનેલ શ્રી શાંતિનાથ-જિનાલયની સ્થાપના સાથે પોંચના ઉપાશ્રય તરીકે એળખાતા પ્રાચીનતમ-ઉપાશ્રયની સ્થાપના થયેલ. તે ઉપાશ્રયનુ બહારના ભાગથી ઝડપેલુ દૃશ્ય આ ચિત્રમાં છે. આ ઉપાશ્રયમાં નવાંગી–ટીકાકાર આચાય' દેવશ્રી અભયદેવ-સૂરીશ્વરજી મ. સ્વર્ગવાસ પામ્યા હેાવાનુ વૃદ્ધ-પુરૂષાદ્વારા કહેવાય છે. જેની પ્રતીતિ શ્રી અભયદેવ-સૂરીશ્વરજી મ.ના પગલાવાળી પ્રાચીનતમ સ્થાપના રૂપે નાની પણ સુંદર દેરીથી થાય છે. આ ઉપાશ્રયમાં પાદુકાની દેરી પાસે શ્રી માણિભદ્રજીની પુરાતન સ્થાપના ઉપાશ્રયની પ્રાચીનતા પૂરવાર કરે છે. સત્તરભેદી પૂજાના રચયિતા ઉપાધ્યાય શ્રી સકૅલચ'દજી મ. પશુ આ ઉપાશ્રપમાં કાઉસ્સગ્ગ ધ્યાને બિરાજતા. તેવું પ્રામાણિક પુરૂષા પાસેથી જાણવા મળે છે. આવા પનેતા પ્રાચીનતમ ધ સ્થાનનું આ ચિત્ર છે. ચિત્ર ૭૭ : કપડવંજ (ઢાંકવાડી)માં પ્રાચીનતમ દેખાતા પ`ચના ઉપાશ્રયની સામે જ માણેક શેઠાણીના જિનાલયને અડીને શ્રાવિકાઓને ધક્રિયા કરવા માટેના ઉપાશ્રયનુંદૂકથી અડપેલ દેશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૭૮ : લહુડી પેાસાલના ઉપાશ્રય તરીકે ઓળખાતા પ્રાચીન ધર્માંસ્થાનનું આ ચિત્ર છે, જ્યાં કે હાલમાં સ્વ.પૂ. આ. શ્રી વિજયભક્તિ-સૂરીશ્વરજી મ.ના ઉપદેશથી શરૂ થયેલ શ્રી વ માન આયંષિય ખાતુ શ્રીસ ંઘ તરફથી ચાલે છે. આ ગૂ ફૂડ મો ૩૮ ર શિક
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy