________________
BusiniεEURS
પ્રકરણ-૧૯
સાગર–શાખાના અધિનાયક પૂ. આ. શ્રી વિજયહીર સુરીશ્વરજી મ. ના સંક્ષિપ્ત પરિચય
વન્તમાનકાળના પ્રાયઃ સમસ્ત શ્રમણુસમુદાયના મૂળપુરુષ તરીકે પ્રખ્યાત અને વિષમકાળમળે સંયમનું ખળ વધારવા માટેના પ્રતિકૂળ સયેાગેામાં પણ આરાધક-પુણ્યાત્માઓના પુણ્યબળે કે તેની પૂર્વ-ભવની વિશિષ્ટ-આરાધના ખળે પાંચમાઆરાધી વિષમતર માહના સંસ્કારોની શ્યામલતાભરી પરિસ્થિતિઓમાં પણ લપસણીયા-માર્ગે ધીરતા પૂર્વક મક્કમ ડગલું ભરનારા વીર પુરુષની જેમ અદ્ભુત આત્મશક્તિના વિકાસને કેળવી વિશિષ્ટ અણીશુદ્ધ-સયમનુ પાલન, અપૂર્વ આત્મદમન, વિશિષ્ટ-ઇન્દ્રિયજય આદિથી વત્તમાનકાળના મુમુદ -આરાધકે માટે ખૂબ જ મહત્ત્વના પ્રેરણા–સ્રોતસમા જગદ્ગુરુ પૂ. આચાર્ય દેવશ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. થી જ સાગરશાખાનુ સ્વતન્ત્ર અસ્તિત્વ જણાતુ હાઈ આનુવ ́શિક ક્રમે પણ પૂ. ચરિત્રનાયકશ્રીમાં ઉતરી આવેલ વિશિષ્ટ સદ્ગુણેાના મળે શાસનરક્ષાનું અજોડ મીર, અપૂર્વ શ્રુતભક્તિ આદિ વિશેષતાના રહસ્યને સમજવા ઉપયાગી થઈ પડે, તે શુભાશયથી પૂ. આ. શ્રી વિજય હીરસૂરીશ્વરજી મહારાજાનું જીવનચરિત્ર શ્રીહીરસૌભાગ્ય મહાકાવ્ય, જગદ્ગુરૂ કાવ્ય આદિ પ્રામાણિક ગ્રંથાના આધારે ટૂંકમાં પણ અહિં આલેખવુ ઊચિત લાગે છે.
“જગદ્ગુરૂ પૂ. આ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ.ના જ મ શ્રી સામસુ ંદરસૂરીશ્વરજી જેવા પ્રભાવક—પુરૂષની જન્મભૂમિ તરીકે પ્રખ્યાતિ પામેલ પાલણપુરમાં વિ. સં. ૧૫૮૩ના
આલ્ડંગ કો બાકાક
ર