________________
m))@N074
W
જાત–દેખરેખ અને વિશિષ્ટ કાર્યાધિકારીની નિમણુક કરી ખૂબજ ઝડપથી દહેરાસરનું કામ ચલાવ્યું હાય—તેમ લાગે છે.
પરિણામે માજે જે જિનાલય દ્ધારમાં વર્ષાં લાગે, તે જિનાલયનું શિલ્પ-સમૃદ્ધ નવનિર્માણુ એ વર્ષોંના ટુકા ગાળામાં કરાવ્યું, તે ખરેખર શેઠાણીના હૈયામાં વસેલી અદ્ભુત ધર્મ ભાવનાના પરિચય કરાવે છે.
આ પ્રસંગે એક વાત એ પણ નોંધવા જેવી છે કે—જે દહેરાસરના જીર્ણાહારમાં આજે દશાધિક લક્ષ દ્રવ્યના વ્યયની સંભાવના છે, તે જિનાલયના નિર્માણમાં શેઠાણીની અદ્ભુત ધર્મભાવના પ્રમાણે અનળ ધનશ્ચય કરવાની તૈયારી છતાં તે સમયના બંધારણ પ્રમાણે માત્ર બે લાખના ખર્ચે થયેલ કે જેની નોંધ લઘુરાસમાં નીચે મુજબ મળે છે.
“અમૃત બાઈએ જગતમાં અમર કર્યું નિજ નામ । દહેરાસરમાં દેખજો કર્યુ. એ લક્ષ કેરૂં કામ ॥
લઘુરાસ (હાલ ૧૩ પછી સાખી-૮)
શ્રી અમૃત શેઠાણીએ શ્રાવક જીવનની અપૂર્વ સફળતા મેળવવા માટે અત્યંત ઉપયેગી શ્રી વીતરાંગ પ્રભુની ભક્તિના અંગ તરીકે શ્રી અષ્ટાપદજી નૂતન જિનાલયનું નવનિર્માણુ કરી અત્યંત આત્મસાષ અનુભવ્યા હતા.
આ દહેરાસરની પ્રતિષ્ઠા પ્રસ`ગે ભવ્યાત્માઓના ભાવાલ્લાસ માટે પૂજા-શાંતિનાત્ર, અષ્ટાનિકા મહાત્સવ આદિ પ્રસંગે ઉપયાગમાં લઈ શકાય તેવા મૂળનાયક પ્રભુની આગળ જરૂર પડે ગોઠવી શકાય એવી રચનાવાલા, ચાંદીના ભવ્ય માંડવા શ્રી અમૃત શેઠાણીએ સુરતના પ્રખ્યાત કારીગર શ્રી શીવલાલ પીતામ્બર પાસે વીશ હજારના ખર્ચે બનાવડાવેલ.
આ માંડવા શ્રી સંઘને સોંપી દઈ પ્રસ ંગે પ્રસ`ગે ધાર્મિક જનતાના ભાવેાલ્લાસના વધા રામાં ઉપયાગી થઇ શકે તેવી વિચારણા શ્રી અમૃત શેઠાણીની હતી, પરંતુ કેટલાક સુજ્ઞ પુરૂષોની એવી પણ સલાહ મળી કે “ અહીંના સંઘ ધપ્રેમથી રગાયેલા છે. તેના ભાવેાલ્લાસને વધાવા આ માંડવે જેટલા ઉપયાગી નહિ થાય, તેથી વધુ લાભ
૧ આ કારીગર સંબંધી ટુ'ક માહિતી પ્રતિષ્ઠા મહેાત્સવ લઘુરાસ (ઢાળ ૧૩ પછી સાખી ન. ૧૨ થી ૧૬ )માં નીચે મુજબ નોંધાયેલી છે. · આ કારીગર આખા ગુજરાતમાં લાકડું, સાનુ, તથા ચાંદીના કેતરકામ, જડતર કામ અને ધડતર કામ માટે પ્રખ્યાત હતા.”
ભારત બહાર વિલાયતમાં પણ સુંદર ચાંદીના કેોતરકામની આગવી શૈલિથી ખુશ થયેલી મહારાણી વિક્ટોરિયા, પ્રિન્સ ઓફ વેલ્સ (શાહજાદા) તથા ઇન્ડિયામાં તે વખતે ભરૂચમાં કલાકારીના પ્રદશ નમાં બ્રિટીશ ગવર્મેન્ટ તરફથી કલાની કદર તરીકે જેને સેાના ચાંદીના મેડલ મળેલા.’
());
(13))
૯૩