________________
A VZHODCOVUN
----
,
,
,
પૂજ્ય-પિતાજી તે આ વાત સાંભળી હરખઘેલા થઈ જશે. તેઓ ખરેખર ક કે ઉચ્ચ-કોટિના પુણ્યાત્મા છે, સંસારમાં રહ્યા છતા અંતરથી સાવ નિલેપ-દશા જાળવી શ્રાવક તરીકેની ફરજરૂપે પરમાત્માના શાસનને અનુરૂપ જીવન જીવવા પિતાના સંતાનને આદર્શ–પ્રેરણું સતત આપે છે.
એમના પુણ્ય-પ્રતાપેજ આપણું જીવનમાં નાની વયે પણ પ્રભુ—શાસનની થેડી સમજણ અને વૈરાગ્ય-વાસના પ્રગટ થવા પામી છે.”
“તમારો દીક્ષા માટે નિર્ણય મારા માટે પણ એક અદ્ભુત પ્રેરણને જોરદાર-ધક્કો બની રહેશે.”
સવાલ માત્ર એક પૂજ્ય માતાજીનો છે! પૂજ્ય-પિતાજીએ ઘંટી ઘૂંટીને પીવડાવેલ તાત્વિકવિચારોના જોરથી બીજા સ્વજનવર્ગને તે હંફાવી શકાય, પણ પૂજ્ય-માતાજીના વાત્સલ્ય સામે બેબડી બંધ થઈ જાય છે.” - મણિલાલે કહ્યું કે “હેમચંદ! વાત તારી સાચી ! પણ આખરે તત્વદૃષ્ટિના સહારા વિના વૃત્તિઓના વમળમાંથી નિકળાય નહીં !!!”
એક-જન્મના માતા-પુત્રના સંબધે કે સંસારી રીતે અદ્ભુત કહેવાતું માતૃવાત્સલ્ય પણ વ્યવહારની ભૂમિકાએજ મહત્વપૂર્ણ છે.”
માતાના અનંત ઉપકારનો બદલે આપણું જીવનને પ્રભુશાસનની મર્યાદામાં ગોઠવી પૂજ્ય માતાજીને પણ શાસનની સફળ આરાધનામાં અગ્રેસર બનાવવા દ્વારા ખરેખર વળી શકે.”
“આ સિવાય માતા-પિતાના ઉપકારને બદલે વ્યવહારૂ-લાખ ઉપાય કરવા છતાં વળે તેમ નથી ! ! !”
એટલે મેહની વિવશતાને લીધે કદાચ હાલમાં માતાજીને આપણી વાત ન ગમે! મેહવશ માતા અશુપાત પણ કરે ! પણ તત્ત્વદષ્ટિથી હૈયું જરા કઠણ રાખી લક્ષ્યગામી-દષ્ટિથી જીવનશુદ્ધિના હિતકર-પંથે જવા માટે પ્રયત્ન કરે ઘટે ! !
હેમચંદે કહ્યું કે “વાહ! વાહ ! હકીકતમાં ખરેખર મારા જેષ્ઠ-બંધુ તરીકે તમેએ ખૂબજ ગ્ય માર્ગદર્શન આપ્યું છે. હું ક્યારને ગુંચવાતો હતો, પણ મને આજે સ્પષ્ટ થયું કે વ્યવહારમાં અમુક-કક્ષાની જે ફરજે તે જીવન-શુદ્ધિના તાત્ત્વિક-હિતકર પંથે ગૌણ પણ બની જાય છે. આદિ.”
અસાડ સુદ પૂનમે વ્યાખ્યાન પછી બપોરના ઉચિત સમયે બંને ભાઈઓએ પૂ. પિતાજી સમક્ષ એકાંતમાં સંયમ–અંગેની દઢ-અને ભાવના દર્શાવી, હેમચંદભાઈએ પણ સ્પષ્ટ રીતે એકરાર કર્યો કે “માતૃવાત્સલ્યથી છેટી રીતે દોરવાઈ લગ્નની બેડીમાં ફસાયે.”