SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ - - - KS HUILEURS પ૦ , સેમસુંદરસૂરીશ્વરજી મ. ૫૧ , મુનિસુંદરસૂરીશ્વરજી મ. પર , રત્નશેખરસૂરીશ્વરજી મ. ૫૩ , લહમીસાગરસૂરીશ્વરજી મ. ૫૪ , સુમતિસાધુસૂરીશ્વરજી મ. ૫૫ , હેમવિમળસૂરીશ્વરજી મ. ૫૬ , આનંદવિમળસૂરીશ્વરજી મ. ૫૭ વિજયદાનસૂરીશ્વરજી મ. ૫૮ , હીરવિજયસૂરીશ્વરજી મ. અત્યારના વર્તમાન સમસ્ત શ્રમણ-સમુદાયના પ્રાયઃ મી-પુરૂષ તરીકે જગદ્ગુરૂ પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. છે. એટલે ચરમતીર્થકર, શાસનનાયક શ્રી મહાવીર–પરમાતમાથી અઠ્ઠાવનમી પાટ સુધી સળંગ પટ્ટાવલી વર્તમાનકાળના બધા પૂ. સાધુભગવંતને કસરખી રીતે આદરણીય-માનનીય છે. તેથી વિષમ-દુષમઆરના વિલક્ષણ-વિપરીત પ્રભાવ ળા કાલમાં પણ અનેક બાલ-જીવોને શાસનને હિતકારી માર્ગ રજુ કરનારા વિશાળ શ્રમણ સર ાયનું આધિપત્ય મેળવવાનું ગૌરવ ઘરાવનાર જગદ્ગુરૂ પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વર ) ભગવંતના એકછત્રી-શાસન તળે શ્રમણ-સમુદાયની વિજય, સાગર, ચંદ્ર, વિમલ, રા, રૂચિ, નિધાન, કલશ આદિ મુખ્ય ૧૮ શાખાઓ (ગુરૂસમુદાયની ઓળખાણ રૂ૫) અને અનેક પેટાશાખાઓ હતી. તેમાંથી હાલમાં વિદ્યમાન સમસ્ત શ્રમણસમુદાયને વિજય, સાબર, વિમલ અને ચંદ્ર એ ચાર શાખામાં પ્રાયઃ સમાવેશ થઈ જાય છે. તેમાં પણ પૂ. ચરિત્રનાયકશ્રી સાગરશાખાના આ તીય તિર્ધર, શાસનપ્રભાવક, વાદવિજેતા, શ્રમણગણુશિરોમણિ પૂ. શ્રી ઝવેરસાગર 2 મ. ના શિષ્ય હે જગદ્ગુરૂ પૂ. આ. શ્રી વિજયહીર સૂરીશ્વરજી મ. થી ૫. ઝવેર સાગરજી મ. સુધીની ગુરુપરંપરાને કમ જાણુ ઉપયોગી-જરૂરી છે તે પરંપરા રજુ કરાય છે. 1 જ ની વાર 3. A A R M DOJO *** (GE206
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy