SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબળ પુરુષાર્થની જાગૃતિ વિના સંસારથી છૂટાશે નહિ તત્વ દૃષ્ટિના સહારા વિના વૃત્તિઓના વમળમાંથી નીકળાય નહિ. ૪૫ ચિત્ર ૯૯ આ ચિત્રમાં ચાર દશ્યા છે * જેમાં સૌથી મથાળે પૂ. ચરિત્રનાયકશ્રીના મેાટાભાઇના પત્નીના સ્વર્ગવાસનું દૃશ્ય છે (પૃ. ૨૪૮) * નીચે નાના એ ચિત્રા તથા ડાબે એક ચિત્ર છે, તેમાં નીચેના એ ચિત્રામાં ડાબે વૈરાગ્યવાસિત મણિભાઈને પિતાજી ચેાગ્ય હિતશિક્ષા આપી રહ્યા છે [પૃ. ૨૫૮] જમણે-પૂ. ચરિત્રનાયકશ્રી મેાટાભાઇ મણિલાલને વૈરાગ્યવાસનામાં દૃઢ કરનારી પ્રેરણા છેલ્લે જમણે ચિત્રમાં આપી રહ્યા છે [પૃ. ૨૬૧] માતાજીની મેાહઘેલી વાતાના મિણભાઈ ફરીથી પરણવાના સ્પષ્ટ ઈન્કારથી પ્રતિકાર કરે છે. [પૃ. ૨૪૯]
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy