SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ DupitiEWS સૂચેદિય પૂર્વે અરૂણેાદય થવાની જેમ પૂ. ચરિત્રનાયકશ્રી જે રાત્રે ગઈકાળ પૂરો કરી જન્મ પામવાના હતા, તે રાત્રિના જન્મસમયની અગાઉ ચારથી પાંચ કલાક પૂર્વે શારીરિકવેદનાએની કારમી અસર તળે પણ માતાજી સુશ્રાવિકા તરીકે ભગતની મંગળ-ભાવનાના પુણ્ય સહકારથી ચાર શરણાં, પાપાની આલાચના, ક્ષમાપના, સુતાની અનુમેદના વગેરે કરી, ખૂબ ઉચ્ચકોટિના મંગળ-અધ્યવસાયેની ભૂમિકાએ વિચારધારાને લઇ જવા પામેલ. રહ્યા છે તેનું દૃશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૮૭ : તેવા પવિત્ર વાતાવરણના મગલ-સહયેાગવાળી લૌકિક-રીતે ઉદ્વવસાનાના તહેવારની વિશિષ્ટ રાત્રિના મધ્યભાગે ૫ ચમ-કાળની વિષમતાથી નષ્ટ-પ્રાયઃ થઈ થહેલ આગમિક-વારસાના સુરક્ષાથે પૂર્વજન્મની શ્રુતજ્ઞાનની વિશિષ્ટ-આરાધનાના બળને ઉદાત્ત રીતે વધુ પ્રમાણમાં લઈ આવનાર મહાપુરૂષની જરૂરીયાતની પૂર્તિ કુદરતી રીતે થઈ રહી હેાય, તેમ અમાસની કાજલ–ઘેરી રાત્રિમાં મહા-તેજસ્વી મહાપુરૂષ તરીકે પૂ. ચરિત્રનાયકશ્રીના વિ. સ`. ૧૯૩૧ અષાડ વદ ૦))ની મંગળ–રાત્રિના મધ્યભાગે મંગળકારી જન્મ થયાનું દૃશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૮૮ : પૂ. ચરિત્રનાયકશ્રી કપડવ‘જમાં જે ઘરમાં જન્મેલા તે ઘરનું સ...પૂણ દૃશ્ય આ ચિત્રમાં છે, પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મગૃહના શુભ-પરમાણુઓને વ્યવસ્થિત રીતે કેન્દ્રિત કરવાના આશયથી પૂ. આગમાÇાર્ક આચાય દેવ શ્રી (પૂ. ચરિત્રનાયકશ્રી)ના બાળશિષ્યરત્ન પૂ. પ શ્રી સૂર્યોદય સાગરજી મ.ના ઉપદેશ-પ્રેરણાથી પૂ. આગમાÇારકશ્રી પ્રતિ પૂજ્યભાવ અને શ્રદ્ધાભક્તિવાળા મહાનુભાવે। તરફથી સ્મારક-ટ્રસ્ટ બનાવી જન્મસ્થાનરૂપ સંસારી–ઘરને ખરીદી વિશિષ્ટ-પ્રેરણાદાયી સ્મારક બનાવવાનું વિચારણા હેઠળ છે. ચિત્ર ૮૯ઃ– પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ જે રાત્રિ અમાવાસ્યાની કાજળ ઘેરી છતાં શાસન–નાયક પ્રભુ મહાવીર–પરમાત્માના નિર્વાણુથી જેમ મગળકારી બની, તેમ વર્તીમાન–કાળના સમ આગમ-જ્યોતિધર તરીકે અનેકપુણ્યવાનેાના હૈયામાં ધુતજ્ઞાન-ભક્તિ ઉપજાવી શ્રુતજ્ઞાનના આદાન-પ્રદાનની પુનિત-ક્રિયાના ઊંડા મૂળ નાખ્યા, તે મહાપુરૂષના જન્મ સમયે જ્યાતિષશાસ્ત્રની દૃષ્ટિએ હેાની અંશાત્મક સ્થિતિ કેવી હતી ? પરસ્પર સ્થાનગત–પ્રબળતા કેવી હતી ? વગેરે જાણવા-સમજવા યાતિષ્ય-શાસ્ત્રની પદ્ધતિએ જન્મકુંડલી અને તેના ગ્રહેાની સારણી (સ ક્ષેપમાં) રજુ કરેલ છે. YO PTC/99
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy