SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ DušintεEURS ઘણાં જિનબિમ્બે છે.” એવી માહિતી મળી, એટલે અમદાવાદના નગરશેઠ શ્રી પ્રેમાભાઈ, શેઠ શ્રી મનસુખભાઇ ભગુભાઈ, શેઠ શ્રી મગનલાલ સ્વરૂપચંદ, શેઠ શ્રી બાલાભાઈ આદિ ધાર્મિક-અગ્રગણ્ય શ્રાવકાની દેખરેખ તળે કામ કરતી શેઠ શ્રી આણુ ૪જી કલ્યાણજીની પેઢીની ભલામણ મેળવી શ્રી અમૃત શેઠાણીએ પેાતાના ભાઈ શ્રી છગનલાલ ગાંધી તથા ભુરાભાઈ તારાચ૬, જેઠાલાલ આદિ કપડવંજના અગ્રગણ્ય-શ્રાવકોને પ્રતિમાજી લાવવા માટે પાલીતાણા મેાકલ્યા. ત્યાંથી ૩૦ પ્રતિમાજી ભવ્ય મનહર મુખારવિંદવાળાં શેઠ. આ. કે. ની પેઢી મારફત મેળવી મહાત્સવપૂર્ણાંક લાવીને કપડવ`જથી ૧૫ માઈલ દૂર મહુધા ગામે લાવીને પધરાવ્યાં, પછી વિ. સ. ૧૯૪૨ના ચૈત્ર સુદ ૧૩ ના મંગળદિને ભવ્ય સમારોહ સાથે શ્રી આણુસૂર ગચ્છના શ્રીપૂજ્ય આચાર્ય શ્રી ગુણરત્નસૂરિ મ.ની નિશ્રામાં પાલીતાણાથી લાવીને મહુધામાં પધરાવેલ તે ૩૦ જિન-મિમ્બાને માંત્રિક વિધિવિધાન સાથે દુખમાં પૂર્ણાંક કપડવંજ નગરમાં પ્રવેશ કરાવ્યેા અને ઢાંકવાડીમાં શ્રી શાન્તિનાથપ્રભુના જિનાલયમાં સઘળાં જિન–ષિ એને પરાણા દાખલ પધરાવ્યાં. ત્યાર પછી શ્રી અમ્રુત શેઠાણીએ-વિદ્વાન જોશીએ પાસે જોવડાવેલ પ્રતિષ્ઠા-મુહૂતે તે વખતે કપડવંજ પધારેલા શ્રીઆણુસૂરગચ્છના મહાન પ્રભાવક શ્રી પૂજ્ય ગુણરત્ન સૂરીશ્વર મહારાજ ( જેમની નિશ્રામાં પ્રભુ-પ્રતિમાજીના માંગલિક નગરપ્રવેશ થયેલ ) ને તપાસવા વિનંતી કરી. શ્રી પૂજ્યજીએ પણ ખરાખર તપાસી વૈશાખ શુદ ૧૧નું પ્રતિષ્ઠા માટે શુભ મુહૂર્ત જણાવ્યું, તેમજ પ્રતિષ્ઠા મહેાત્સવ અંગે નીચે મુજબના મંગળ કાર્ય ક્રમ જણાવ્યા. ૦ વૈશાખ શુદ ૬ જળયાત્રા ૦ વૈશાખ શુદ છ કુંભ સ્થાપના, નવગ્રહ–દશદેપાલાદિ પૂજન, 66 ૧ આ ઘટનાની વિગત શ્રી અષ્ટાપ પ્રતિષ્ઠા લઘુરામ વિસ્તારથી મળે છે. ( ઢાળ ૩, ગાથા ૧ થી ૨૪) માં ૨ પાલીતાણાથી લવાયેલ પ્રતિમાજીના નગર પ્રવેશની ભવ્ય માંગલિક વિધિ અને તે વખતના દેશાચારના રીતરિવાજોના ઉલ્લેખવાળી ભપકાબંધ રથયાત્રા આદિનુ –વિગતવાર વન. શ્રી અષ્ટાપદ પ્રતિષ્ઠા લઘુરાસ ’” ( ઢાળ. ૩ ગાથા ૨૫થી ૩૭)માં અત્યંત ભાવવાહી સ્વરૂપમાં છે. ૩ શ્રી અષ્ટાપદ પ્રતિષ્ઠા મહોત્સવ ાસ (ઢાળ. ૫ ગાથા ૧ થી ૨૧) માં શ્રી અમૃત શાણીની ઉચ્ચકેટની ધમ ભાવનાને ચઢતી કળાએ ટકાવી રાખવા માટે શ્રી પૂજ્ય મહારાજશ્રીએ મુદ્દત સબંધી નિણૅય કૅવી વિશિષ્ટ લાક્ષણિક શૈલીએ આપ્યા ? તેની વિગત રોમાંચક શૈલિમાં છે. EHI T ...... ર
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy