SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ કે 1 * 2002 ૨૮ ૮ 2 Expence પ્રકરણ-૨૦ સાગર નામવાળા શાસન–પ્રભાવક પુણ્ય-પુરુષો પૂ. જગદ્ગુરુ આ. શ્રી હીરવિજય-સૂરીશ્વરજી મ. થી સ્વતંત્ર-શાખા રૂપે શરૂ થયેલ સાગર-શાખાના સમથ પ્રભાવક પુણ્ય-પુરુષનો પરિચય આપવા પૂર્વે મળી આવતી માહિતી મુજબ શ્રમણ-સમુદાયમાં વિજા, વિમળ, ચન્દ્ર, રૂચિ, નિધાન, સાગર, કળશ, રત્ન, પ્રમાદ આદિ અઢાર પ્રકારનાં નામા પ્રાપ્ત થતાં હોઇ પૂ. આ. શ્રી હીરવિજય સૂરીશ્વરજી મ. શ્રી પૂર્વે થયેલ સાગર“નામવાળા કેટલાક વિશિષ્ટ પુણ્ય-પુરૂષોનો પરિચય આ પ્રકરણમાં અપાય છે. શાસન–માન્ય તપાગચ્છની મૌલિક-પર’પરાને બિરદાવનારા અનેક મહાપુરૂષો થઈ ગયાની નોંધ પટ્ટાવલી-આદિના ઇતિહાસને તપાસતાં જણાય છે. પરંતુ પૂ. ચરિત્રનાયકશ્રી સંયમી-જીવન દરમ્યાન શાસનની ધગશ અને વિશિષ્ટ શ્રુતાનુરાગ આદિ મળે જે રીતે અજોડ ગાસન-પ્રભાવક બની શકયા, તેમાં સાગર-શાખાના ઉદાત્ત— જયોતિધર-મહાપુરૂષોનાં વિશિષ્ટ જીવનતત્ત્વાના પણ ફાળા જણાય છે. કેમકે પૂ. ચરિત્રનાયકશ્રી તપાગચ્છની સાગર-શાખાના તેજસ્વી-સૂર્ય°સમા હાઇ પૂ. ચરિત્રનાયકશ્રીમાં સાગર-શાખાના પ્રભાવક-મહાપુરૂષોની છાયા આવે, એ સ ંભવિત છે. તેથી તેવા શાસનપ્રભાવક નાગર-શાખીય કેટલાક સૂરિ-ભગવંતા, પદ્મસ્થ-મુનિવર અને ઉજ્જવલ–ક્રિયાપાત્ર સુવિહિત-મુનિવરોને જરૂરી ટૂક પરિચય અહીં અપાય છે. શ્રી જ્ઞાનસાગર સૂરિ : શ્રી સામતિલક-સૂરિની પાટે આવેલા શ્રી દેવસુ દરસૂરિના શિષ્ય શ્રી જ્ઞાન સાગરજી મહારાજના જન્મ વિ. સં. ૧૪૦૫ માં થયા હતા. 64 G GAGત્ર ૩૧૭
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy