________________
કે
1
* 2002 ૨૮ ૮
2
Expence
પ્રકરણ-૨૦ સાગર નામવાળા
શાસન–પ્રભાવક
પુણ્ય-પુરુષો
પૂ. જગદ્ગુરુ આ. શ્રી હીરવિજય-સૂરીશ્વરજી મ. થી સ્વતંત્ર-શાખા રૂપે શરૂ થયેલ સાગર-શાખાના સમથ પ્રભાવક પુણ્ય-પુરુષનો પરિચય આપવા પૂર્વે મળી આવતી માહિતી મુજબ શ્રમણ-સમુદાયમાં વિજા, વિમળ, ચન્દ્ર, રૂચિ, નિધાન, સાગર, કળશ, રત્ન, પ્રમાદ આદિ અઢાર પ્રકારનાં નામા પ્રાપ્ત થતાં હોઇ પૂ. આ. શ્રી હીરવિજય સૂરીશ્વરજી મ. શ્રી પૂર્વે થયેલ સાગર“નામવાળા કેટલાક વિશિષ્ટ પુણ્ય-પુરૂષોનો પરિચય આ પ્રકરણમાં અપાય છે.
શાસન–માન્ય તપાગચ્છની મૌલિક-પર’પરાને બિરદાવનારા અનેક મહાપુરૂષો થઈ ગયાની નોંધ પટ્ટાવલી-આદિના ઇતિહાસને તપાસતાં જણાય છે.
પરંતુ પૂ. ચરિત્રનાયકશ્રી સંયમી-જીવન દરમ્યાન શાસનની ધગશ અને વિશિષ્ટ શ્રુતાનુરાગ આદિ મળે જે રીતે અજોડ ગાસન-પ્રભાવક બની શકયા, તેમાં સાગર-શાખાના ઉદાત્ત— જયોતિધર-મહાપુરૂષોનાં વિશિષ્ટ જીવનતત્ત્વાના પણ ફાળા જણાય છે.
કેમકે પૂ. ચરિત્રનાયકશ્રી તપાગચ્છની સાગર-શાખાના તેજસ્વી-સૂર્ય°સમા હાઇ પૂ. ચરિત્રનાયકશ્રીમાં સાગર-શાખાના પ્રભાવક-મહાપુરૂષોની છાયા આવે, એ સ ંભવિત છે.
તેથી તેવા શાસનપ્રભાવક નાગર-શાખીય કેટલાક સૂરિ-ભગવંતા, પદ્મસ્થ-મુનિવર અને ઉજ્જવલ–ક્રિયાપાત્ર સુવિહિત-મુનિવરોને જરૂરી ટૂક પરિચય અહીં અપાય છે. શ્રી જ્ઞાનસાગર સૂરિ :
શ્રી સામતિલક-સૂરિની પાટે આવેલા શ્રી દેવસુ દરસૂરિના શિષ્ય શ્રી જ્ઞાન સાગરજી મહારાજના જન્મ વિ. સં. ૧૪૦૫ માં થયા હતા.
64 G
GAGત્ર
૩૧૭