________________
FDCOVUČEN
Xml.comm
-
ગુજરાતના સુબા ખનાવી મેલ્યા, પણ જાફરખાન પેાતાની સ્વતંત્ર સત્તા સ્થાપવાના ઈરાદે દિલ્હીની સત્તાને અવગણી ગુજરાતમાં મનસ્વી વહીવટ ચલાવવા લાગ્યા, સોમનાથ મંદિરને લૂંટયું, અને વિ, સ, ૧૪૫૯ માં દિલ્હીની સત્તાને ફગવી દઇ પેાતાના પુત્ર તાતારખાનને પાટણમાં રાખી તેના નામથી સ્વતંત્ર ખાદશાહ તરીકે પેાતે બની બેઠો,
પણ કુદરતે તેના છોકરા થડા જ વખતમાં લઇ લીધા, તેથી વિ, સ’૧૪૬૩ માં જાફરખાન પોતે જ મુજફ્ફર નામ ધારણ, કરી ગુજરાતના સુલતાન બની ગયા.
પણ દ્રોહ અને તૃષ્ણાના પાપે તેને લાંબે કાળ ટકવા ન દીધેા, ચાર વર્ષના ટૂંકા ગાળામાં જ વિ. સં. ૧૪૬૭માં તે મરી ગયા, પછી તેના દીકરાના દીકરા. અહમદશાહ ગાદીએ આવ્યા, તેણે વિ, સ', ૧૪૭૧ માં પેાતાના નામથી અહમદાબાદ (હાલનુ ં અમદાવાદ) વસાવી પાટણથી રાજવહીવટ બધા ત્યાં લાવી પોતાની રાજધાની અમદાવાદને બનાવી,
આ ખાદશાહના વખતમાં જોર-જુલમથી રજપુતાની કન્યાઓ સાથે મુસલમાના પણવા લાગ્યા અને રજપુતાને વટલાવવામાં આવ્યા,
તેમની મેલેસલામ (મૌલા-ઇસ્લામ- ધર્મ પાળનારા) નામની એક જ્ઞાતિ જુદી અની, આ વખતમાં (સધ્ધપુર અને ખીજે જે બ્રાહ્મણા અને વાણીયા વગેરેને વટલાવવામાં આવ્યા, તેઓ વહેારા કહેવાયા.
કાળક્રમે વ, સ`, ૧૫૧૫ માં મહમ્મદ બેગડા ગાદી ઉપર આવ્યા, આ માદશાહમાં ધનુ અભિમાન ઘણું હતું, તેણે જુનાગઢ અને ચાંપાનેર (પાવાગઢ) એ જખરા ગઢ જીત્યા અને દ્વારકાના વિશ્વ-વિખ્યાત જગતમંદિરના નાશ કર્યાં, પાતાના નામ ઉપરથી તેણે મહેમદાવાદ વસાવેલ.
આ રીતે ગુજરાતમાં એકત ંત્રી રાજ્યવહીવટના અદલે મનસ્વીપણે વહીવટ ચાલતા રહ્યો, વિ. સ. ૧૫૨૯માં સમ્રાટ્ અકબરે ગુજરાત જીતી લઇ સ્વતંત્ર-રાજ્યના અંત આણ્યે.
આ પછી માગલાઈ-રાજ્ય-અમલ શરૂ થયા, દિલ્હીથી સમ્રાટ્ અક્બરવડે નીમાએલ મુગલ સુમાએ ગુજરાતનેા વહીવટ ચલાવતા, પણ જાતિ-સ્વભાવને લઇને સૂખાઓ અંદરોઅંદર લતા અને વહીવટમાં અંધેર ચાલતું.
આ બાજુ દિલ્હીની ગાદી ઉપર જ્યારે વિ.સ. ૧૭૧૪થી ૧૭૬૩ દરમિયાન સમ્રાટ્ ઔર'ગઝેબ શાસન ચલાવતા હતા—
]]
વ
ન
२३ સ
ર
ત્ર