________________
૨૮૩
૨૩૮
૨૪૯
૧૩૭
""
૩૭૨
૬૦૦
૧૩૭
૮૨૭
૧૩૭,
૨૮૧
૪૪૪ ૧૩૮
ભા. ૩
૩૪
ભા.
COFFI
૨૩૮
ભા. ૩
૯૦૫
ભા. ૐ
૧૭
ભા. ૩
૭૨૩
ભા. ૪
૧૫૧૧
મડઆણું
માણક
ગુલદાણા
----
મહેંચણુ
ખરીઆણુ
જીયાણુકે
2002/2
ઉન-રેશમ-વાળ વિગેરે લાવી તેને ઉપયેગી બનાવરાવી તેને વેપાર કરનાર જત્થાના ગાત્રનું નામ
मंडनानयन
તે ઉપરથી લોકભાષામાં મઢણું
વસ્તુઓના તાલ-માપ–વજન વિગેરેનું નિયમન કરનાર, ચોક્કસ કરનાર ને માટે ત્રાજવા-કાટલાં જોખ વિગેરે રાખનાર વેપારીના ગાત્રનુ નામ માનાનયજ્ઞન તે ઉપરથી લાકભાષામાં મયાણક
ગાળ – ધાણા – સાકર વગેરે શુકનવંતી વસ્તુઓના વેપારીના જત્થાના ગાત્રનું નામ ગુરુધાનામય તે ઉપરથી લાકભાષામાં ગુલદાણા
લગ્ન–સભા—સાજન યજ્ઞ વિગેરે માટે મંડપ બાંધવાની અને તેને શણગારવાની વસ્તુ રાખનાર અને તેને વૈષ્કાર કરનાર જત્થાના ગેાત્રનું નામ મંચામચન તે ઉપરથી લેાકભાષામાં મચણ
કસ્તુરી જેવી મોંધી તે ઉપયેગી વસ્તુ, બહાર દેશાવરથી મગાવી તેને વેપાર કરનાર વાણિકાના ગાત્રનુ नाम खरिकानयनकम
તે ઉપરથી લેાકભાષામાં ખરીણું
કાલનાં વણથંભ્યા–પ્રવાહની અસરથી વિલપ્ત થતા કે વિસરાઈ જતા મહત્વના પ્રસંગો કે મહાપુરૂષાની ઘટનાઓને જાળવી રાખવાનું શ્રેય વંશાવલીઓ-ગેત્રાની તૈધ અને તેની જાળવણીમાં જીવન ખપાવનારા ભારતીય અનુશ્રુતિ–પર પરાના વારસદાર વહીવંચાઓ-કુલગુરૂએ તેમજ ભાટ-ચારણાની સત્ય-પરિપૂત જીભ અને લેખિનીને ફાળે જાય છે. આજના વમાન-કાલે-વિદેશી વાતાવરણ, શિક્ષણ, અને ઢબની શૈલિથી તૈયાર થતાં વિકૃત ખની રહેલ ઈતિહાસ-ફલકમાં ભારતીય–પરંપરાની પાયાની ઈંટો જેવા વહીવંચા કે કુળ-ગુરૂ તેમજ ભાટચારણા પાસે સંગૃહીત પ્રાચીન–અનુશ્રુતિઓને કિવદંતી કે દંતકથા રૂપે મૂલ્યાંકન ઓછું અપાય છે, પણ તે ખેદ અને શરમજનક બીના છે.
હારેલાઓને અને નિલ નિરૂત્સાહિત થયેલાને જીવન– વ્યવહારની વસ્તુએ આપી તેમને જીવવાને તૈયાર કરનાર દયાળુએના ગાત્રનું નામ ઝીયાનચન
તે ઉપરથી લેાકભાષામાં જીયાણક
原式冰冰原原所赈冰原冰原冰原溆
વ'શાવલીઓ-ગાત્રોનુ' અતિહાસિક-મહત્ત્વના
આજે તે। ભારતીય ગ્રંથામાં જળવાયેલ મહાપુરૂષોના જીવન–પ્રસંગે કે વિશિષ્ટ ધટનાઓને પણ ‘ઐતિહાસિક નથી ’’ શબ્દના એઠા તળે ઉવેખાય છે, ત્યાં વ'શાવલી વગેરેની મૌખિક કે અવ્યવસ્થિતપણે લખાયેલ નાંધાની કિ ંમત ઓછી અંકાય તેમાં નવાઈ નથી !!!
૫
સરિ