________________
02002/2
હું ખરેખર મહાપુરૂષા અદ્દલ ઈન્સાફ તાલવામાં જરા પણ વ્યક્તિગત સ્વાર્થ કે કોઈની શરમને વશ બનતા નથી.’’
પેાતે પૂ. ઉપા. શ્રી હીરહ જી કરતાં વયમાં, વિદ્વત્તામાં અને પૂ. આ. શ્રીની પ્રીતિ– પાત્રતામાં આગળ પડતું સ્થાન ભોગવનાર છતાં સંધ-શાસનના સંચાલનમાં સરખી રીતે સફળ થવા ન દેનાર પેાતાની અમુક ઉણપ ના સ્પષ્ટ ખ્યાલ રાખી, પેાતાની પદ્મ-લાલસાના સંયમપૂર્ણાંક શ્રી ઉષા. રાજવિમલજી મ. અને મીજી યાગ્યતાએ છતાં પ્રકૃતિષ અને અધિનાયક તરીકેની યેાગ્યતાના બીજકો ન હાઈ તેમની પણ સિફારીશ ન કરી.
હકીકતમાં જે યથાં હતું તે વાસ્તવલક્ષી-ષ્ટિકાણુથી રજુ કરવાની નૈતિક હિંમત ખરેખર પૂ. ઉપા. શ્રી ધસાગરજી મ. ! અદ્ભુત વ્યક્તિત્વની ગરિમાને વ્યક્ત કરે છે,
આવા અનેાખા–તરવરતા-વિલ વ્યક્તિત્વવાળા પૂ. શ્રી ઉપા. ભગવંત બાજીવન પેાતાની નૈતિક–હિંમત દ્વારા માનાપમાન, કે સમુદૃાય કે વ્યક્તિવિશેષની અજામણીમાં અંજાયા વિના ધનુષ્યના ટંકારની જેમ અવસરે અવસરે શાસ્ત્રવિરૂદ્ધ, કે સામાચારી–વિરૂદ્ધ પ્રરુપણાને
પડકારનાર હતા.
પ્રભુશાસનની મૂળ–સામાચારીને પૂર્ણપણે, સ્વ-પર ને વફાદાર રાખવા તેઓશ્રીએ કરેલા ભરચક પ્રયત્ના તેઓશ્રીના રચેલ પ્રવચનપરીક્ષા (જેનું બીજુ નામ પક્ષૌશિત રિળ = પ્રભુશાસનની મૂળ–મર્યાદાને અ-માન્ય કરનારા જે કુપક્ષા તે રૂપ કૌશિક = ઘુવડ, તે માટે સહસ્રકિરણ = સૂર્ય સમાન) ગ્ર ંથ, શ્રી સુહાત્ર 4, સર્વજ્ઞશષ્ઠ આદિ ગ્રંથ આજે પણ સાક્ષી ભરી રહ્યા છે, જેના આધારે આજે જિનશાસન મી, હૈયા—શૂરા વિદ્વાને પૂ. ઉપા. શ્રીના હૈયામાં વસેલ શાસન–ગરિમાની પ્રશંસા કર્યા વિનં રહી શકતા નથી. વિષમકાળના પ્રભાવથી સેાળમી સદીના ઉત્તરા માં, શ્રમણુસંઘમાં કષાયના બીજકોએ દેખાવ દેવા માંડયા હતા, તેમ છતાં પૂ. ઉપા. શ્રી સમુદાયગત કે વ્યક્તિગત ખાબતને લઈ થતા વિચાર--સંઘ”, મનભેદ્દે, કે મતભેદ પી સદા અળગા રહેતા, તે બાબત પેાતાના વડીલેા જે કહે તે પ્રમાણે કરી ક્રૂકુ પતાવતા.
પણ શાસ્ત્રીય-મર્યાદા, પ્રભુશાસનની શુદ્ધ સામાચારી કે સૈદ્ધાન્તિક કાઈ બાબતમાં ગમે તેવા સામે ચમરબ'ધી, રધર કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હાય તા તેની પણ શેહ-શરમમાં દુખાયા વિના તેમજ વ્યક્તિગત--અપમાનના કડવા ઘૂંટડા સહેલાઈથી ઉતારીને પણ પ્રભુશાસનની મૂળભૂત પાયાની સહિતકર વાતને જરાપણ અવળી રીતે રજુ થવા ન દેતા અને તેવી રજુઆત કરનારાઓની તેએ શાસ્ત્ર-સિદ્ધાંતેના પાઠો, તદનુસારી અકાટચ-તભરી દલીલેાના વરસાદ વરસાવી ખરેખરી ખબર લઈ લેતા. 推
222