SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ SUVEMAS R :-- કી ; જેથી સામે જવાબ આપી શકવાની તૈયારીના અભાવે પૂ. ઉપા. શ્રીના હૈયામાં ઠાંસીને ભરેલ શાસનની દાઝના કારણે વ્યક્તિવિશેષે કે પ્રસંગવિશેષે ક્યારેક કઠોરાભાસી શબ્દપ્રયેાગે કે પ્રકૃતિની તીવ્રતા આદિની કટુ સમાચના અવળી રીતે રજુ કરી પૂ. ઉપા. શ્રીની અપ્રતિકાર્ય–મહત્તાને ઝાંખી પાડવા બાલિશ પ્રયત્નો કરતા, પણ સૂરજ સામે ધૂળ ઉડાવવાની જેમ આખરે તેઓ હતપ્રભ બની રહેતા. આજે તેવા વિરોધી–પક્ષતરફથી ઉપજાવેલ પૂ. ઉપા. શ્રી ભગવતની સચોટ પ્રતિપાદન કરવાની નિર્ભક–વૃત્તિની વિકૃત રજુઆતરૂપે મનઘડંત કિવદન્તીઓ કે તેવા આભિનિવેશિક લખાણ મળે છે ખરાં ! પણ પૂ. ઉપાશ્રીભગવંતના હવામાં રહેલ શાસનાનુરાગની સુદઢ છાપને ઓળખી શકવાના પ્રામાણિક મળી આવતા તથ્યપૂર્ણ બાબતોને સૂચવતા પ્રમાણે–ઉલ્લે, આદિના આધારે એમ સ્પષ્ટ જણાય છે કે સામાન્યથી મહઘેલી દુનિયાને એ સનાતન રિવાજ પ્રાયઃ વર્ષોના ઈતિહાસને તપાસતાં જણાઈ આવે છે કે-- દુનિયાના રવાડાને તાબે ન થનાર અને સત્ય વરના પ્રતિપાદન માટે ઊંડી ખેજ અને ગવેષણ બળે જગતના જીવોને માર્ગસ્થ કરવા માટે સાત્વિક–ઝુંબેશ ઉપાડવા, કે તનતોડ પ્રયત્ન કરવા તત્પર બનતા મહાપુરૂષોની સંસારના અજ્ઞાન– “રેવતી નક્ષત્રના વરસાદથી ગાંડા થએલાએ પિતાની જમાતમાં જે ન ભળે તે ગાંડે ' એ ન્યાયે મહાપુરુષોની મહત્તાને ગંભીરતાથી વિચારવાની અક્ષમતાને લીધે અપમાન, વિ રસ્કાર, કટુ સમાચના, વ્યક્તિગત આક્ષેપ-પ્રતિક્ષેપ આદિ પથરાએથી જ પૂજા કરતા હોય છે. આવા મહાપુરૂષોના સ્વર્ગવાસ પછી કાળબળે વિરોધનો વંટોળ શમેથી, તેઓની તાત્વિક તાવિક ઓળખાણ થયેથી, તેમની મૂર્તિ પધરાવી પછી તેમનું ફૂલની માળાઓથી બહુમાન કરે છે. આ અનાદિસિદ્ધ સનાતન નિયમ છે! ફેંકાએલ અનેક પથરાઓમાંથી કાળબળે રહી જવા પામેલ કો'ક પથરા વેરવિખેર રૂપે કેકને જડી આવે તે તેનાથી પૂ. ઉપા. શ્રીનું મૂલ્યાંકન ઓછું ન થાય!!!” આટલી પ્રાસંગિક વિચારણા પૂ. ઉપા. શ્રીના વ્યક્તિત્વની સાચી માહિતીની રજુઆત માટે કરી છે. આવા મહા પ્રભાવશાળી પ ઉપા. ભગવંતની વાણીમાં પણ એવું અજબ ઓજસ હતું કે જેના પરિણામે તેઓશ્રીના મેડતાના ચોમાસા દરમ્યાન કલ્યાણ મંત્રી અને સહસમલ મંત્રી વચ્ચેના વર્ષો જુના અતિઉગ્ર-વિખવાદને મૂળમાંથી સાફ કરી અપૂર્વ ક્ષમાભાવ અને સાધર્મિક avin SHA St:
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy