SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી M, A, P. H. D. યાય-સાહિત્ય-સાંખ્ય-યોગદર્શનાચાર્ય - DR.R.D. 1421362 જેઓશ્રીએ પૂજ્ય પંન્યાસજી મ. શ્રી અભયસાગરજી મ.ની દેખરેખતળે જીવનચરિત્રના પ્રાથમિક સંકલન અને તદ્યોગ્ય ભૂમિકાનું નિર્માણ કરવા માટે તનતોડ શ્રમ મહિનાઓ સુધી ઉઠાવી કચરામાંથી વીણી –શાધીને મહત્ત્વપૂર્ણ વિગતો તારવી, અનેક વાવૃદ્ધ પૂ. સાધુ –ભગવંતો-ગૃહસ્થાને રૂબરૂ મળી ખંતપૂર્વક અનેક માહિતી ભેગી કરી મહિનાઓ સુધી એક આસને બેસી પૂ. પં. મ. ના માર્ગદર્શનતળે જીવનચરિત્રના પ્રાથમિક તથા આનુપાતિક કલેવરને ઘડવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. જેઓશ્રી હાલ શ્રી લાલબહાદુર શાસ્ત્રી સંસકૃત વિદ્યાપીઠ, નવી દિલ્હીમાં રીસર્ચ અને પી. એચ. ડી. કરનારાઓને યોગ્ય માર્ગદશકના ઉચતમ પદે સમાનિત રૂપે બીરાજે છે. વિ. સં. ૨૦૨૫માં કપડવંજ ખાતે જીવન ચરિત્રના કાર્ય કરતી વખતનું દૃશ્ય ચિત્રમાં દેખાય છે. talagayala
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy