________________
જઇ વિ. સં. ૧૯૬૫માં મુંબઈથી છ'રી પાલતા અંતરીક્ષજીના સંઘ નીકળ્યા હતા. આ સ`ધમાં સાથે દહેરાસર હતું, આ દેરાસરના ભગવાનને પધરાવવાના મતભેદમાંથી દિગંબરાએ માટા ઝઘડા મારામારી કરી અને તેથી કોર્ટ કેસ થયેા, યુરોપીયન જજ નીમાયા, આખા જૈન-શાસનમાં આ કેસે ચકચાર પેદા કરી.
Jay Shr
$1315
તે વખતના સંઘનાયક શ્રી મનસુખભાઇ શેઠે અને શ્રી લાલભાઈ શેઠે પેાતાના વિશ્વાસુ મુનિમ અમથાલાલને મહારાજશ્રી પાસે મેકલ્યા, અને કહેવરાવ્યું કે આપ કાઇ વાત કબુલ કરશેા નહિ’, ‘હું કશું જાણતા નથી' કહી છૂટી પડજો, અમે કાર્ટની કાર્યવાહી સંભાળી લઈશું.” મહારાજશ્રી ન માન્યા, વધ
કહ્યું કે ‘“મે’સુનિનાં કપડા પહેર્યા છે. મેં' ભગવંતની
સાક્ષીએ પાંચ મહાવ્રત ઉચ્ચાં છે. તેમાં મારાથી ભળતું પણ નહિ મેલાય.” મહારાજશ્રીનાં નાં આ વચન સાંભળી મનસુખભાઈ શેઠ ખુશી થયા ધન્ય શાસન ! આવા મુનિભગવંતા પણ આજે આ શાસનમાં છે કે આપત્તિકાળે પણ સત્ય વચન માટે ગમે તેટલું સહન કરવા તૈયાર ગાજવા તૈયાર
છે.
તેમણે વળતું કહેવરાવ્યું કે-“આપને જે ઠીક લાગે તે કરો, અમે અમારાથી ચેાગ્યે કરીશું”
કેસ ચાલ્યા, કાટના ચુકાદો બપારે ત્રણ વાગે આવવાના હતા, કાર્ટની સામે ઝાડ નીચે મહારાજશ્રી બેઠા હતા. સામે શ્રી કુંવરજી આણુ દજી વગેરે શ્રાવકા બેઠા હતા. અને પંચાશકમાંથી પૂ. મહારાજ સાહેબ સમજાવતા હતા.
התקן
તે વખતે શ્રી કુંવરજીભાઈએ મહારાજશ્રીને કહ્યું કે “કેસની સાક્ષીએની જુખાનીએ ઉપરથી શેઠ શ્રી મનસુખભાઇ ભગુભાઇ, શ્રી શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠશ્રી વીરચંદ દીપચંદ શાહ તથા આપણા વકીલા વિગેરેને લાગે છે કે-“કદાચ આપને સાત વર્ષની સજા થશે. આપને કાંઇ મનમાં થતું નથી.” //// \;
WIFE
',
પૂ. મહારાજશ્રીએ પ્રત્યુત્તરમાં કહ્યું કે
૧૮]
Na+bs
sy cic
એવી જ હરી
‘ના! મે' મારી ફરજ બજાવી છે, કાઇ અચેાગ્ય કાર્ય કર્યું' નથી, આમ છતાં કેાઈ વિતIMP વ્યતા એવી જ હશે અને સજા થશે હું સાધુ વેષ ઉતારી જેલમાં જઈશ અને સજા પુરી હાજર રહેવાની ગેાઠવણુ કરી ફરી સાધુ વેષ ધારણ જજમે ટમાં-આ કેસમાં જે કેાઈ સત્યવાદી અને કાવ્યું અને ત્યારથી યુરાપીયનજજસાહેબ રાજ
થાય ત્યારે જેલના દરવાજે સાધુ વેષ કરીશ’ પશુ સત્યને જય થયા અને જજે પ્રમાણિક હાય તે। મહારાજશ્રી છે' તેમ વ્યાખ્યાનમાં આવવા લાગ્યા.
લઈ
આવા જાનના જોખમે સત્ય-વસ્તુને રજી કરનારા અનેક પ્રસંગે તેમના જીવનમાં જોવા મળે છે.