________________
KI UŽIJEMC28
આ જાતકની કુંડલીમાં બુદ્ધિનું મહત્ત્વપૂર્ણ ગણાતુ પંચમ સ્થાને પિતાના સ્વામી મંગળથી શેભી રહ્યું છે, તે એક અપૂર્વ ઘટના છે. સાથેજ પંચમભાવને કારક ગ્રહ ગુરૂ પણ કેંદ્રમાં બિરાજે છે, એ પણ વિરલ સંગ છે
આવી વિશિષ્ટગ્રહની ભાવગત-મહત્વભરી સ્થિતિ જવલ્લે જ વિરલ-કુંડલીમાં જોવા મળે છે.” આ ગ્રહસ્થિતિ સ્પષ્ટ સૂચવે છે કે –
“આ જાતક ખૂબ જ પ્રકૃષ્ટબુદ્ધિવાળે અને અનેક-શાસ્ત્રોને પારગામી બને, એટલું જ નહિ! પણ શાસ્ત્રોના મૌલિક-સ્તરને સ્પર્શનારી બુદ્ધિ આ જાતકમાં ખૂબ વિકસિત બને.”
વળી અંશાત્મક વિશિષ્ટ-સ્થિતિને લીધે સ્વગૃહી મંગળ જાતકમાં પ્રચંડ તર્કશક્તિ, ગહન પદાર્થોનું પણ ખૂબ જ છણાવટ સાથે અદ્દભુત વિવેચન કરવાની પ્રકાંડશક્તિ મૌલિક રીતે રહેલી સૂચવે છે.
આ ઉપરાંત જન્મ લગ્નમાં સ્વગૃહને અધિષ્ઠાયક બનીને રહેલા ચંદ્ર સાથે રવગૃહી મંગલનો ત્રિકોણાત્મક-સંબંધ જાતકની મેધાશક્તિની અપૂર્વવિસ્કૃતિને સૂચક છે.
જેના બળે કે--અ-દષ્ટ-અ-શુતવાની પણ વિશિષ્ટ-સંગત કલ્પનાશક્તિ દ્વારા અજબ સંકલન–બદ્ધ સુંદર રજૂઆત જાતક કરી શકે, જેને કે અક્ષરશઃ ઉલ્લેખ પૂર્વના મહાપુરૂષોએ પિતાના ગ્રંથમાં કરેલ હેવાના પ્રમાણે આ જાતકની કરેલી રજુઆતના ટેકારૂપે ઢગલાબંધ મળી રહે.
આ જ પ્રમાણે જન્મલગ્નમાં બિરાજેલ બુધગ્રહની સાથે સ્વગૃહી-મંગળની ત્રિકોણાત્મક સ્થિતિ ચિંતનપ્રધાન તર્કશક્તિ અને વાસ્તવિકતાવાદને પિષક અભૂતપૂર્વ-કલ્પનાશક્તિને સમન્વય જણાવે છે.
પરિણામે કેંદ્રસ્થ-વગૃહી ચંદ્ર સાથે સ્વગૃહી–મંગલના ત્રિકેણગમાંથી ક્યારેક વિકૃતરૂપે જન્મતી સ્વછંદ-કલ્પનાના વેગનું વારણ થઈ રહે છે.
આ પ્રમાણે લગ્નમાં કર્કને બુધ અને શુક જાતકના મસ્તિષ્કમાં નવ-નવીન શાસ્ત્રોને સ્વપ્રતિભાબળે અભ્યાસ, જ્ઞાનની સ્થિરતા અને વિવિધ-પદાર્થોના સૂકમતમ-રહસ્યને શોધી દરેક વાતને તાત્વિક નિર્ણય કરવાની અજબ-શક્તિને મુક્ત-મનથી સંચારિત કરનાર નિવડશે, એમ સ્પષ્ટ જણાય છે ! ! !
વળી ચોથા સ્થાનને અધિપતિ શુક લગ્નમાં પિતાના મિત્ર બુધ ગ્રહની સાથે અંશાત્મક પ્રકૃણ–દશાએ સ્થિત થઈને વનિયોનું સર્જન કરી રહ્યો છે.
જેથી શાસ્ત્રજ્ઞતા સાથે બાળજી પણ શાસ્ત્રના ગહન પદાર્થો વ્યવસ્થિત રીતે સમજી શકે તે જાતની હિતબુદ્ધિને પરમાર્થ દષ્ટિથી સદુપયેગ જાતક કરી શકે એમ દીવા જેવું લાગે છે.
આ ગામોમાં સારી રહી છે