________________
@c02/20
સમવસરણમાં ચૌમુખજી રૂપે મંગળ પ્રતિષ્ઠા અનેક ધ પ્રેમી મહાનુભાવાએ શ્રી અમૃત શેઠાણીની સૂચના મુજબ ઉત્સાહ પૂર્ણાંક કરી.
મૂળ દેરાસરના ગગનચુમ્મી શિલ્પ–સમૃદ્ધ ભવ્ય શિખર ઉપર શેઠશ્રી પ્રેમચ’દ કેવળચંદે પ્રતિષ્ઠાના મંગળ મુહૂતે જ ધ્વજારાપણુ કરી જીવનને કૃતા' મનાવ્યું.
આ શુભ અવસરે શ્રી અમ્રુત શેઠાણીએ શ્રી અષ્ટાપદજી નૂતન જિનાલય આગળ અંધાવેલ વિશાળ દેવવિમાન તુલ્ય મડપમાં તપની વિશિષ્ટ આરાધનાના પ્રતીકરૂપે જ્ઞાન, દર્શીન ચારિત્રના ઉપકરણા વગેરેની ભવ્ય સામગ્રી સાથે ઉજમણાની પણ ભવ્ય રચના પૂર્ણાંક સ્થાપના કરેલ, ૨
આ પ્રતિષ્ઠા મહાત્સવ પ્રસંગે પ્રતિષ્ઠાના મંગળ કાર્યક્રમો માટે શ્રી અષ્ટાપદજીના નુતન દેરાસર આગળ સુંદર દેવિવમાન જેવા મડપની બાંધણી સાથે આખા શહેરમાં પણ મુખ્ય મુખ્ય જગ્યાએ ધમ મહેાત્સવની અનુમેદનાના શુભ હેતુથી વિવિધ પ્રકારની શેાભા-સામગ્રીવાળા નાના મોટા અનેક મંડપા બધાવેલા.
તેમાં પણ સામ સૈયદના ચકલે, કડીયા રિજદની નજીક મુખ્ય વ્યાપાર કેન્દ્રની પાસે અત્યંત સુ ંદર મ`ડપ બધાવેલ હતા, જેમાં દિવસે અને રાત્રે નિયત કરેલા સમયે શરણા ઇના સૂરો મગળમય વાતાવરણ સર્જતા હતા,
આ મંડપના એક છેડા શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ પ્રભુના જિનાલય પાસે હતા, તેમજ આ મંડપના બન્ને બાજુના મુખ્ય દ્વાર ઉપર નાચતા માર અને વિવિધ અગમરાડવાળી નાની-મોટી દેવાંગનાઓની કલાત્મક સયાજના બાળજીવાને ખૂબ આકષી રહેલી હતી, તેમાં પણ રાત્રિના સમયે નાચી રહેલ મારના પિ’છાઓમાં તથા નાચી રહેલ દેવાંગનાઓના હાથ, મસ્તક, ખભા વગેરે સ્થળે ઢીવાએની કલાત્મક ગાઠવણી અનેક પુણ્યવાન જીવાને ધર્મ --મહેાત્સવની અનુમાઇનાની પ્રેરણા આપતી હતી.
૧ રમા સંબધી પ્રતિ। મહેાત્સવલઘુરાસ (ઢાળ ૧૦ ગાથા ૧થી ૫૫)માં પ્રતિષ્ઠા મહોત્સવની સધળી કામગીરીનું વિગતવાર રેશમાંચક વન છે
૨ આ સંબંધી વિગતવાર વર્ણન પ્રતિષ્ઠામહોત્સવ લઘુરાસ (ઢાળ, ગાથા થી ૨૮) માં મળે છે. આ ઉજમણું કયા તપ નિમત્તે કે શાનુ' હતું, તેની તેાંધ લઘુરાસમાં સ્પષ્ટ નથી, પણ નીચેની કડી પરથી વીસસ્થાનકતપ નિમિત્તનું લાગે છે.
વીસ પિટકા વીસ પેટિયા, વીસ છે વણી તેવી રે । ચોપડી પુસ્તક રૂમાલ ધરિયાં, જુગતી જોવા જેવી રે !
પ્રતિષ્ઠા મહેાત્વ લઘુરાસ ઢાળ છ ગાથા ૨૨
૧