SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ Belum જ જાણ્યા વિના વિદેશીઓએ ગોઠવેલ કમબદ્ધ-જનાઓમાં જાણે-અજાણે પણ ઉમંગભેર સક્રિય સહયોગ-ટેકે આપી આર્ય–મહાસં કૃતિને વેર-વિખેર કરી નાખવાની વિદેશીઓની મુરાદને બર લાવી રહ્યા છે. જેમકે- ઈ. સ. ૧૯૪૭માં ભારતમાંથી વિદેશીઓને સત્તાના પદ ઉપરથી ખસી ચાલ્યા જવાનું પ૦૦ વર્ષ પહેલાં કૂટનીતિજ્ઞ બાહેશ મુત્સદ્દીઓએ તૈયાર કરેલ જના-પત્રકમાં નિશ્ચિત કાર્યક્રમ તરીકે હતું. કેમકે ઈ. સ. ૧૯૪૭ પછી બાયું–મહાસંસ્કૃતિના પાયાઓને સડાવી ગળાવી-નાંખનારી શિક્ષણ-પદ્ધતિ, રહેણી-કરણી અને બોતિકવાદી-જીવનચર્યા તથા તલનુરૂપ વિચારસરણીનું મૌલિક ઘડતર આદિ યોજનાઓથી લગભગ પૂર્વભૂમિકાનું ઘડતર કરવાનું કાર્ય પત્યા પછી વિદેશીઓને ખસી જવાની ખાસ જરૂર મુત્સદ્દીએ બેઠવેલ એજનાઓને સફળ બનાવવા માટે હતી. - કારણ કે ઈ. સ. ૧૯૪૭ પછી વિદેશી શાસનકર્તાઓએ કૂનેહપૂર્વક આર્ય–સંસ્કૃતિના ધરમૂળથી ફેરફાર માટે જે ભયંકર પુરગે ચાંપવાની હતી, તે જે વિદેશીઓ સત્તાના સિંહાસન પર બેસીને અમલમાં લાવત તે આ છે ભારતમાંથી આર્ય–સંરકૃતિ-પ્રેમી નાયકે ભારતના ખૂણેખાંચરેથી પણ આગળ આવી ઈ. સ. ૧૭૫૭ અને ૧૮૫૭ના રાજકીય-સ્વાર્થના હેતુસર વિદે– શીઓએ જાતે જ પોતાની અમુક લી મુરાદ બર લાવવા કૃત્રિમ રીતે ઉભા કરેલ વિપ્લવ કરતાં કંઈ ગુણો મોટો જબરજરિત યંકર વિદ્રોહ મૌલિક જુસ્સાવાળે ઉભે કરી મૂક્ત કે જેના પરિણામે વિદેશીઓના પાયા મૂળી ઉખડી જાત અને છેલ્લા ૧૦૦ વર્ષથી ગઠવેલ ભેદીજાળનાં ગૂંચળાં અને તેને લગતી જનાઓ બધું ધૂળમાં મળી જાત. તેથી આજ સુધી વિદેશીઓ જે જનાઓ ઘડી અને કમબદ્ધ રીતે અમલમાં મૂકતા ગયા અને તેનાં પરિણામે તેઓની ધારણા પ્રમાણે આવતા ગયાં એટલે વિદેશીઓએ મુત્સદ્દી– ઓની ગોઠવણ પ્રમાણે આર્ય–સંા તેના મૌલિક–તને મૂળમાંથી ઉખેડનાર કે સવાંગીણ રીતે વિકૃત કરનાર જનારૂપી ભયંકર રંગો ઠેકાણે –ઠેકાણે વિવિધ રૂપે ગોઠવેલી છે જે ભારત-વર્ષની ઉદાત્ત સર્વ-હિતકર આર્ય-મહાસં તિને મૂળમાંથી હચમચાવી નાંખે તેવી ભેદી--માયાજાળ રૂપે ગોઠવાયેલ કે જેને અમુક-અમુક ટ ઈમે જરાક બહારના તેવા સંગને પાણી માત્ર દીવાસળી ચાંપવાની જેમ વિકૃત રીતે ધડાધડ ફુટી નિકળે !! આ માટે કૂટનીતિજ્ઞ-વિદેશી એ ચેજના પ્રમાણે નેવું વરસના ગાળામાં બધી પૂર્વગોઠવણ કરીને સત્તાના સિંહાસનથી ઉતરી જવાની વાતને તથા–કથિત સ્વરાજ્યના લેબલ નીચે હવે પછી સંસ્કૃતિઘાતક ભયંકર-કાર વાહીના અંગરૂપ ઘડીને તૈયાર રાખેલા ૪૦૨ કાયદાઓને પિટેલિયે પવારૂપે શાસનતં તેઓએ ઘડી આપેલ બંધારણ પ્રમાણે ચલાવવાની રૂએ દેખીતી રીતે આઝાદી આપવાની નાટકીય ઢબે વ્યવસ્થા કરી.
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy