________________
श्रीवर्धमान-स्वामिने नमः
બહુશ્રુત-શિરોમણિ ધ્યાનસ્થ-સ્વર્ગત આગામે દ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના
પ્રભાવક–પટ્ટધર મૂળી-નરેશ–પ્રતિબંધક, શાંતમૂર્તિ વાત્સલ્યસિંધુ, સાગરસમગંભીર આરાધક-પુણ્યાત્માઓના ભાવવૈદ્ય, પૂર્ણ-સમાધિ-સહિત-સ્વર્ગસ્થ
ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણેકસાગરસૂરીશ્વરજી ભગવંતના
પુનિત કર-કમલમાં શ્રદ્ધા-ભક્તિ-નિષ્ઠા-બહુમાન સભર
હાર્દિક-કૃતજ્ઞતાપૂર્વક તેઓશ્રીની કૃપાથી આલેખાયેલ
આ જીવનગ્રંથનું ભક્તિ-પુષ્પના પ્રતીક તરીકે સ........ ....ણુ
-
-નિવેદક ૫. કંચનસાગર પં. સૂર્યોદયસાગર ૫. અભયસાગર