SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ MESTUDŽEARS ભારતના વહીવટદારે કે વર્તમાન વિશ્વના પિતપોતાની રીતે રાજ્યશાસન ચલાવનારા કૂટનીતિજ્ઞ રાજપુરૂષે જે કાંઈ બેલે–પ્રચારે, કુનેહભર્યા દાવપેચ રાજકીય-વાર્થની રીતે ગોઠવે. તે બધાય પરથી કુદરતી બક્ષીસરૂપ વેધક-અન્તર્દષ્ટિના બળે તે-તે રાજકારણીઓના હૈયામાં રમતી વાતને તેમજ તેઓએ લેકેને ભ્રમણામાં રાખવા અવળી દિશામાં પણ ફેકેલા પાસાએ વિદેશીઓની મેલી મુરાદ બર લાવવા કેવી રીતે સક્રિય બનશે ? આ બધું કડીબદ્ધ સમજી-વિચારી તેના પ્રતિકાર રૂપે રાત્રે બાર કે બે વાગ્યા હોય તે પણ ઉંઘે નહિ અને આ કૂટનીતિને ખુલ્લી પાડવા કઈ રી નું લખાણ કે તાર-ટપાલ કરવી તેની ગડભાંગમાં જ અત્યંત ગહન વિચાર–મુદ્રામાં ડૂબી જતા. અને તે વિચાર–સરણિને અમલમાં મુકવાને ગ્ય–ઉપાય ફુરી આવતાં હરખભેર રાત્રિના ગહન અંધકારમાં પણ લખતી વખતે કાગળ ઉપર બે થી ત્રણ ઇંચનું તેજ વર્તુળ પડે તેવી ઓટોમેટીક-બેટરીવાળી બોલપેન હાથમાં લઈ લખવા માંડે. કાગળની થપીઓ ઉપર થપ્પી થએ જાય, કેટલાય ઘા કાગળ લખાઈને ઢગલે થતા જાય. સવારના સાડાસાત-આઠ થવા આવે તો પણ રામના દોઢ કે બે વાગ્યાથી શરૂ થએલ પ્રતિકારના લખાણનું કાર્ય અટકે નહિ!!! આવા મહા ભગીરથ-પુરૂષાર્થ દ્વારા વિદેશીતંત્રવાહકે મારફત દૂરગામી દૃષ્ટિથી આર્યમહાસંસ્કૃતિને ધરમૂળથી પલટાવી નાંખનારા કુ- ચકોની તિ–વિધિના ગતિ-અંશયવાળા દ્વિઅથ –અનેકાથી ભાષણના અંતરંગ-હાર્દને ઓળખી ૫ રીતે ઝાટકણી સૌમ્ય-ભાષામાં કરે. છે. વધુમાં ભારતવર્ષની પ્રજાની જીવનદોરી સમી આર્ય–મડાસંસ્કૃતિને ગુંગળાવી ખતમ કરી નાંખવાની વિદેશીતંત્રની પિરવી કે જે છેલ્લા બે હજાર વર્ષ થી તથા છ-સાત વરસથી તે ઉઘાડી રીતે ચાલી રહી છે, તે બધું, પ્રાચીન ઐતિહાસિક વિગતો અને રાજકીય-બાબતના છડે–ચેક ઉલ્લેખ સાથે ઉઘાડું પાડે. આવા લેહીના અણુએ અણુએ ભારતીય-પ્રજાના પ્રાણ ૩૫ આર્ય-મહાસંસ્કૃતિના રક્ષણનું અપૂર્વ ખમીર ધરાવનાર, સ્વ-નામધન્ય પંડિત- રત્ન શ્રી પ્રભુદાસભાઈ એ આજથી લગભગ પંદરેક વર્ષ પહેલાં વિદેશીઓએ પાથરેલ કૂટનીતિની માયાજાની સ્પષ્ટ પ્રતીતિરૂપ કેટલાક મળી આવેલા નક્કર-પ્રમાણેના આધારે પોતાના હાથે જાતમહેનતથી આ ચિત્રનું પ્રાથમિક ઘડતર કરેલું. તેના ઉપરથી પંડિતશ્રીની સંજય--દષ્ટિથી ભારત અને વિદેશોના ભાવિ-ચિત્રની રૂપરેખા ભૂતકાલીન નક્કર કડીબદ્ધ-દાખલાઓથી સાંભળી અત્યંત પ્રભાવિત થએલ કોલેજના વિનયનવિભાગના (આટૂસ વિભાગના) ત્રીજા વર્ષમાં ભણતી ૨૦ વર્ષની એક કોલેજીઅન બહેને ઉમંગથી પંડિતશ્રીની વિચાર-ધારાને ટૂંકમાં સમજી પંડિતશ્રીના દોરેલ કાચા રેખાચિત્ર ઉપરથી ૨૦” x ૨૪”ની સાઈઝ નકશો બનાવી આપેલા
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy