________________
004209
આ ઉપરાંત વૃશ્ચિકના મંગલ પાંચમા સ્થાને સૂના ઘરમાં સ્વગૃહી થઇને બેઠો છે.
બીજી એક મહત્તા આ કુંડલીની છે કે લગ્ન ઉપર સાતમા સ્થાને રહેલ શનિની સપૂર્ણ દૃષ્ટિ છે. અને શનિગ્રહ જન-પ્રત્રજયા નિગ્રંથ-ત્યાગી દીક્ષાના ગ્રહ હાઇ ચાક્કસપણે જાતક જૈન-શાસનમાં દીક્ષિત થાય ’ તેમ સ્પષ્ટપણે લાગે છે. વળી શનિની લગ્ન ઉપર સંપૂર્ણ દૃષ્ટિ અને લગ્નમાં અંશાત્મક ચાર ગ્રહેાની પ્રમળ બનતી વિશિષ્ટ યુતિ રાજયગનું નિર્માણ કરે છે.
આ માટે વજ્ઞવર્ણમ ગ્રંથમાં સૂચન છે કે—
सुरगुरु-शशि- होरास्वाकिंदृष्टासु धर्मे, गुरुरथनृपतीनां योगजस्तीर्थकृत् स्यात् ||"
આ ઉલ્લેખથી—‘રાજા-મહારાજાઓના ગુરુ અને મહાન શાસન પ્રભાવક દિગંત વિસ્તૃત કીર્તિવાળા આ જાતક ચાક્કસ અને.
આવા યાગ મહિષ બુદ્ધ અને ન્યાયદર્શનાચાર્ય મહિષ કણાદની જન્મકુંડલીમાં પણ હતા.
આ કુંડલીમાં કેંદ્રમાં અને તે પણ લગ્નમાં, તેમાં પણ ચંદ્રના આધિપત્યવાળી રાશીમાં ચંદ્રની સાથે સૂર્ય, બુધ અને શુક્રને અશાત્મક દૃષ્ટિએ એવા વિલક્ષણુયાગ અને છે કે જેના પરિણામે જાતક ભવિષ્યમાં ખૂબજ ઉત્કૃષ્ટ કોટિની ત્યાગ-ભાવનાવાળા, પરોપકારી અને બીજાનુ ભલું કરવામાં જ માનનારો થાય—એમ નરપણે વિચારતાં સમજાય છે.
66
આ સબંધમાં જ્ઞાત ચિંતામાંણ માં એવા પણ ઉલ્લેખ મળે છે કે–
जन्मे शोऽन्यैर्यद्यदृष्टोऽर्कपुत्रं,
पश्यत्यार्किजन्मपं वा बलोनम् ।
दीक्षां प्राप्नोत्यकिं द्रष्काण संस्थे,
भीमाशे सौरदृष्टे च चन्द्रे ॥
એટલે જાતકની વિશિષ્ટ વૈરાગ્યવૃત્તિ, ઉંડી–સમજણુ, ગહન તત્ત્વદૃષ્ટિ અને સ્વપર—કલ્યાણકારી વિશિષ્ટ-મહાપુરૂષ તરીકેની સંપૂર્ણ યાગ્યતા ચાક્કસપણે જણાય છે.
ચંદ્રના સ્વગૃહીપણાના કારણે જાતકના સ્વભાવના અંધારણ સખંધી જ્યેાતિષાચાય શ્રી વરાહમિહિરે જાતક-પ્રકરણમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે—
66 'शान्तात्मा सुभगः पण्डिता
धर्म-संस्कृतः पुष्ये
અર્થાત્ “ પુષ્ય નક્ષત્રમાં જન્મેલ બાળક શાંત સ્વભાવી, સુંદર ચહેરાવાળા, વિદ્યાવ્યાસંગી, શાસ્ત્રપારગામી, તલસ્પશી–જ્ઞાતા અને સંચમી-જીવનમાં પાવરધા બને છે.”
૧૯૯
241
વડન
ચક્કર
""
ત્ર