________________
1 82.
घु उमापु तो आपने दीक्षाना पथे यढापवा पू. शु३२व पासे न भाव्या डता, ન જાણે કેમ બાપુજીએ ભીનું સંકેલવાની જેમ વાત સાવ ઢીલી મુકી દીધી ? આપણને ઘરે લઈ જવા ઝટપટ ઉતાવળ કેમ કરી ? કાંઈ સમજ પડતી નથી ! પણ બાપુજી ખૂબજ સમજુ ગંભીર અને સ્થિર બુદ્ધિવાળા છે, તેથી તેઓ જે કરે તે સમજી-વિચારીને જ કરે એમાં આપણું હિત હશે જ !” આદિ
બન્ને ભાઈઓએ રસ્તામાં જાતજાતના તર્ક-વિતર્ક ઉંમર પ્રમાણે મગજને કસી કરી જોયા ! પણ સંતોષજનક તર્ક બેસો ન આવે.
છેવટે “આપણું ભાગ્યની ખામી” એમ કરી બન્ને ભાઈઓએ મિથ્યાસ ષ મેળવ્યું.
ઘેર પહોંચ્યા પછી મગનભાઈ અને બને ભાઈઓને નવા પ્રત્યાઘાતી-વાતાવરણને અનુભવ થે, કેમકે “વાત તે વાયુવેગે ફેલાય”ની જેમ પાલીતાણથી અખાત્રીજના પારણું પછી સ્વજનવર્ગની સાથે સીધા કપડવંજ ન આવતાં અને બાળકોને લઈ લીંબડી પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મને વંદન કરવા ગયાના સમાચારથી જમનાબહેન આદિ સ્વજનવર્ગના હૈયામાં શંકાનાં વમળ ઉઠેલા કે “ભગત આખરે બન્ને બાલકને દીક્ષા અપાવવાજ લીબડી ગયા લાગે છે.” આદિ...
જમનાબહેને પિતાના ભાઈઓ તથા વેવાઈ વિગેરેને આ સમાચાર જણાવી આ સંબંધી તાત્કાલિક–ઉપાય જવા તૈયારી કરાવેલ, મુસાફરી માટેના ઝડપી અને સલામત–ભર્યા સાધનોની ખામીથી ભગતના સાળા અને વેવાઈ-પક્ષના કુટુંબીઓ રામસિક-ત્તિથી ઉગ્ર બની ગમે તેમ કરીને પણ બન્ને બાલકને પાછા લાવવા તથા દીક્ષા અપાવવા તૈયાર થયેલ ભગતની ખબર લઈ નાંખવા તૈયાર થયેલા.
પણું ભાવીયેગે વૈ. સુ. ૧૧ના સવારે દશ વાગે ભગત બને છેકરાઓને લઈ ઘરે પાછા આવી ગયા, એટલે કુટુંબીઓને રાહત થઈ અને ભગતના સાળા અને વેવાઈ પક્ષના સંબધીએામાં આવેલ ઉગ્રતા ઠંડી પડી, પણ જમનાબહેનને ફફડાટ ન શમે, તેમને એમ લાગતું કે “ભગત કાંઈને કાંઈ ગેઠવણ કરીને જ આવ્યા હશે ! ભરોસે રહેવા જેવું તે નથી જ !'
એટલે જમનાબહેને અને ભગતના સાળા તથા વેવાઈ પાવાળાઓએ લીબડી જઈ શું કરી આવ્યા? એ વાત ભગત પાસેથી કઢાવવા ઘણી મથામણ કરી, બન્ને છોકરાઓને જાતજાતની વાતેથી પટાવવા પ્રયત્ન કરી જોયે, પણ કશું ખારા જાણવા મળ્યું નહિ એટલે વાતમાં કાંઈ ભરમ છે એમ સહુને લાગ્યું.
તે કારણથી ઘરમાં અને સ્વજન-વર્ગમાં ચેડા દિવસ ખૂબ ધુંધવાયેલું વાતાવરણ રહ્યું
- તડકા
|| મો" છે
]ી