SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ SSSÄ VİZEENOR & પ્રમાણે પં. હર્ષભૂષણ ગણીએ “અંચલમતદલન પ્રકરણ” ની રચના કપડવંજમાં કરી છે, તેમ સ્પષ્ટ જાણવા મળે છે આ પ્રમાણે કપડવંજમાં અનેક પુણ્યશાળી મહાનુભાવોએ આગમો, પ્રકરણ ચરિત્રો, રાશે વગેરેની પ્રતે લખી–લખાવી હશે, પણ હાલ નીચે મુજબની પ્રતની નેંધ મળે છે, (૧) શ્રી ચંદનલાલ ચરિત્ર ચોપાઈઆની પ્રત વાચક હર્ષ મંડન ગણીના શિષ્ય વાચક હર્ષભૂતિએ વિ. સં. ૧૫૬૬ આસો સુરના દિવસે કપડવંજમાં લખ્યાની ધ મળે છે? (૨) શ્રી જ૫સંગ્રહ-પ્રવર શાસન પ્રભાવક પૂ. ઉપા. વિનયવિજયજી મહારાજે આ ગ્રંથની રચના કપડવંજમાં કર્યાની નોંધ મળે છે ૧ આ ગ્રંથની પ્રાચીન પ્રત લા. દ. વિદ્યામંદિર, (નવરંગપુરા, અમદાવાદ ૯)ના વિશાળ હસ્તલિખિત પ્રતિસંગ્રહ (નં. ૨૨૪૫)માં છે. તેમાં ગ્રંથના પાછળના ભાગે નીચે મુજબ પ્રશસ્તિગત શ્લોકે છે. अविधिमतविषौषधाई मेंतत्प्रकरणमन्यगुणोपकारहेतुः। કચરિ ઘ-ઘ-ઘ-ભૂ ઉમરે રે (૨૪૮૦) पुरवरकर्पटवाणिजे वलासे ? ॥१॥ જુલાઈવઃ સાપુ વિશેષ [] = शुद्धाशया ग्रन्थममु च सम्यक् । जीयात्त्वय विबुधवाच्यमानः છો. રતન વિરાણમાનઃ રે इह किश्चिदनागम वचा, तदनय॑गुणास्पदबुधा मा ममर्षन्तु सहर्षभूषणाः ॥३॥ ૨ આ પ્રત સંબધી પ્રખર સાહિત્ય સંશોધક વિર્ય સદ્દગત શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ જૈન ભાષાસાહિત્યના ગ્રંથેના સંકલન રૂ૫ ચાર ભાગમાં તૈયાર કરેલ જૈન ગૂર્જર કવિઓ (ભા. ૩, નં. ૧ પા. ૪૪)માં નીચે મુજબ પ્રશસ્તિ નોંધી છે. ___ सं. १५६६ वर्षे आश्विन मासे शुक्लपक्षे द्वितीयायां तिथौ गुरुवासरे हस्सनक्षत्रे श्री भावसागर सूरिविजयराज्ये वा. श्री गुणशेखर गणीन्द् शिष्य वा. श्री हर्षन्डन गणीन्द्र शिष्य વા. બ્રા દૃર્ત નિ જિવિતા જેવા ના (f) આદર થી (જfr) fફાળા (f) सत्यश्री (गणि) विलोकनार्थे वाच्यमान चिरंजीयात् श्री अंचलगच्छे श्री कर्पटवाणिज्य (કપડવંજ) નારે સ્ટિવિતા કુમ, માતુ
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy