________________
Re @ @@ N0i0 છે શ્રદ્ધા-ભકિત નૈવેદ્ય
(
(લેખક :- પમફતલાલ ઝવેરચંદ ગાંધી – અમદાવાદ),
પ્રભુ-મહાવીર પરમાત્માની પટ્ટ-પરંપરામાં પચાસમાં પટ્ટધર અને તપાગચ્છના પ્રવર શાસન-પ્રભાકર પૂ. આ. શ્રી સેમસુંદરસૂરિ માટે શ્રી સેમસૌભાગ્ય’માં નીચે મુજબના એક શ્લેક છે.
इंटक-प्रौढतम-प्रतापवितति. सौभाग्यभाग्योन्नतिः कीर्तिस्फूतिरनुत्तरा निरुपमा मूर्तिश्च सौभाग्यभृत् । व्याख्यानस्य कला क्रिया च सफला गंभीरता धीरता; દૃષ્ટા શ્રીયુત-સામન્યુ ગુજરાસાન વિનાન્યત્ર નો ||
સિગ ૯ લોર્ડ ૧૯] તથા વાદિ-શિરોમણિ પૂ. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી મહારાજ માટે શ્રીક૯પકૌમુદીની પ્રશસ્તિમાં પૂ. શ્રી શાંતિસાગરજી મ. જણાવે છે કે
तदराज्ये गहनार्थशास्त्रघटना-प्रौढाभियोगास्तथा, तुच्छोत्सूत्रमहीविदारणहलप्रख्याः सुसंयोगिताः । दुर्दान्तप्रतिवादिवादमन:स्थेमाः प्रतिज्ञाभृतः श्रीमवाचकधर्मसागरगुरूत्तंसाः अभूवन शुभाः ।।
કે૯૫કૌમુદી પ્રશસ્તિ
[ આ બન્ને કેમાં જણાવેલ એ મહાન પુરૂષાનર ગુણાનો સંદર્ભ પ. પૂ. આગમાદારક આચાર્યદેવશ્રી આનંદસાગર સુરીશ્વરજીના જીવનમાં જોવા મળે છે,
પ્રથમ-શ્લોકમાં પ્રૌઢ-પ્રતાપને વિરતાર, સૌભાગ્ય–ભાગ્યની ઉન્નતિ. અત્યુત્તમ-કીર્તિ, નિરુપમ સૌમ્ય-આકૃતિ, સુંદર વ્યાખ્યાન-કળા, ધર્માનુષ્ઠાનની સર્ક્યુલ-ક્રિયા, ગંભીરતા અને ધીરતાઆ ગુણાનું વર્ણન આચાર્યશ્રી સામસુન્દરસૂરિ મહારાજનું છે
તેવા સમગ્રગુણે પૂ. આ. આગમ દ્ધારક સૂરીશ્વરજી મહારાજમાં જોવા મળે છે. આ સાથેજ સાગર શાખામાં થયેલ પરમ પ્રભાવે, ઉપાધયાય ધર્મસાગરજીને અવિચ્છિન્નવારસે જાણે સાચવી રાખ્યા ન હૈય, તેમ તેમનામાં શ્વસનની પ્રભાવના અને રક્ષા કરનારા બીજા-શ્લોકમાં જણાવેલ ગંભીર–અર્થવાળો શાસ્ત્રોની વિસ્તા, ઉસૂત્રનું જડ-મૂળથી નિકંદન, મોટા
કોક
૧૫]