Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १८८ द्रव्यप्रमाणनिरूपणम् प्रभृत्यनन्तमदेशिकस्कन्धपर्यन्तं दव्यत्वात् प्रमेयमेव, न तु प्रमाणं, कथं तर्हि एषा प्रमाणत्वमुक्तमिति चेदाह-प्रमेयस्यापि द्रव्यादे रूढिवशात् प्रमाणत्वं विज्ञेयम् । चार प्रदेशों से निष्पन्न हुआ चतुष्प्रदेशिक द्रव्य यावत् अनन्त प्रदेशों से निष्पन्न हुआ अनंत प्रदेशिक द्रव्य आ जाता है । अर्थात् एक प्रदेशवाले परमाणु से लेकर अनंत प्रदेश वाले स्कंध तक के जितने भी द्रव्य है, वे इस प्रदेश निष्पन्न द्रव्य प्रमाण से गृहीत हो जाते हैं।
शंका-परमाणु से लेकर अनन्त प्रदेशों वाला जितना भी द्रव्य है, वह सब प्रमेय ही-प्रमाण का विषय -है-स्वयं प्रमाण नहीं है-अता फिर क्यों इन्हें प्रमाणरूप कहा है ? शंकाकार का अभिप्राय यह है कि 'पुद्गल का परमाणु जो कि एकप्रदेशवाला होता है तथा दो पुद्गलपरमाणुओं के, तीन पुद्गल परमाणुओं के यावत् अनंत पुल परमाणुओं के संयोग से निष्पन्न हुए जितने भी स्कंच द्रव्य हैं, वे सब प्रमाण के द्वारा ग्राह्य होने के कारण प्रमेय ही हैं-फिर आप प्रदेश निष्पन्नों को प्रमाण की कोटि में क्यों रख रहे हो?
उत्तर-प्रमेयभूत भी द्रव्यादिकों को जो यहां प्रमाणभूत कहा जा रहा है, वह रूढि के वश से ही कहा गया जानना चाहिए। क्यों શિક દ્રવ્ય આ પ્રમાણે ચાર પ્રદેશથી નિષ્પન્ન થયેલ ચતુuદેશિક દ્રવ્ય થાવત અનંત પ્રદેશથી નિષ્પન્ન થયેલ અનત પ્રદેશિક દ્રવ્યને સમાવેશ થઈ જાય છે. એટલે કે એક પ્રદેશવાળા પરમાણુથી માંડીને અનંત પ્રદેશ વાળા સ્કંધ સુધીના જેટલા દ્રવ્યું છે, તે બધા આ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણુથી ગ્રહણ થઈ જાય છે.
શંકા–પરમાણુથી લઈને અનંત પ્રદેશવાળા જેટલાં દ્રવ્ય છે તે સર્વ પ્રમેયે જ-પ્રમાણને વિષય છે જ-પિતે પ્રમાણ નથી, તે પછી એમને પ્રમાણુ સ્વરૂપ શા માટે કહેવામાં આવ્યાં છે? શંકાકારને અભિપ્રાય આ પ્રમાણે છે કે પુલનું પરમાણુ જે કે એક પ્રદેશ યુક્ત હોય છે તેમજ બે પુલ પરમાણુઓના, ત્રણ પુલ પરમાણુઓના યાવત અનંત પુલ પરમાણુઓના સાગથી નિષ્પન્ન થયેલ જેટલાં સ્કંધ દ્રવ્યો છે, તેઓ સર્વે પ્રમાણ વડે ગ્રાહ્ય હવા બદલ પ્રમેય જ છે તે પછી તમે પ્રદેશ નિષ્પને પ્રમાણુની કોટિમાં શા માટે સ્થાન આપે છે?
ઉત્તર-પ્રમેયભૂત દ્રવ્યાદિકેને અહીં જે પ્રમાણભૂત કહેવામાં આવ્યાં છે, તે રૂદ્ધિને લીધે જ કહેવામાં આવ્યાં છે. કેમકે લેકમાં આ જાતને
For Private And Personal Use Only