Book Title: Anuyogdwar Sutram Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ८५१
तथा-सान्तरं-सहान्तरेण वर्तते इति सान्तरं-किय कालान्तरितं सामायिक भवतीति च वक्तव्यम् । यथा-सम्यमिथ्याभेदरहिते सामान्ये श्रुते जघन्यतोऽन्तर्मुहूर्तमन्तरं भवति, उत्कृष्टतस्तु अनन्तं कालम् । अयं भावः-कश्चिद् द्वीन्द्रियादिर्जीव सामान्येनाक्षरात्मकं श्रुतं लब्ध्वा मृतः पृथिव्यादिष्वन्तर्मुहूर्त स्थित्या मृतो द्वीन्द्रियादावागत्य पुनरपि श्रुतं लभते तत्रान्तमुहर्तमन्तरम् । यः पुनःन्द्रियादि मतः पृथिव्यप्तेजोवायुवनस्पतिषु पुनः पुनरुत्पद्यमानोऽनन्तं कालं तिष्ठति, देसविरया' इत्यादि जो ये गाथाएँ कहीं हैं उनका यही पूर्वोक्त भाव है। इस प्रकार यह बीसवां द्वार है ॥ २० ॥
अब सूत्रकार २१ वें द्वार में यह प्रकट करते हैं कि सामायिक का विरहकाल कितना है ? क्योंकि यह भी वक्तव्य होता है। जैसे सम्यक् और मिथ्या इन विशेषणों ले विहीन सामान्य श्रुत सामायिक में जघन्य से अन्तर्मुहूर्त का अन्तर होता है। और उत्कृष्ट से अनंतकाल का । इसका तात्पर्य यह है-काई द्वीन्द्रियादि जीव सामान्य से अक्षरात्मक श्रुत को प्राप्त कर मरा और पृथिव्यादिकों में एक अन्तर्मुहत्तं तक रहा फिर वहां से गया-इस प्रकार श्रत की प्राप्ति में अन्तर्मुहर्त का अन्तर जानना चाहिये तथा कोई दीन्द्रिय जीव मर कर पृथिवी, अप् तेजः वायु एवं वनस्पति इन पांच स्थावरों में बार २ उत्पन्न होता हुआ वहां अनंत काल तक रहा-फिर वहाँ से मरकर वह 'सम्मत्तदेसविरया' त्या ३५मा २ था। अवाम मावी छ तमना मा પ્રમાણે જ પૂર્વોક્તરૂપમાં ભાવ છે. આ પ્રમાણે આ ૨૦ મું દ્વાર છે. ૨૦
હવે સૂત્રકાર ૨૧ મા દ્વારમાં એ વાત સ્પષ્ટ કરે છે કે સામાયિકને વિરહકાળ કેટલે છે? કેમ કે આ પણ વક્તવ્ય હોય છે. જેમ સમ્યક અને મિથ્યા આ વિશેષણોથી વિહીન સામાન્ય શ્રત સામાયિકમાં જઘન્યથી અન્ત
ન એટલે તફાવત હોય છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળ જેટલે તફાવત હોય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે કઈ પણ કીન્દ્રિયાદિ જીવ સામાન્યથી અક્ષરાત્મક બુતને પ્રાપ્ત કરીને મરણ પામ્ય અને પૃથિવ્યાદિકમાં એક અંતમુહૂર્ત સુધી રહ્યો ત્યારબાદ ત્યાંથી એક મુહૂર્ત પછી મરણ પામીને કરી શ્રીન્દ્રિય જીવ થયે, આ રીતે મૃતની પ્રાપ્તિમાં અન્તર્મુહૂર્તનો તફાવત જાણવો જોઈએ. તથા કેઈ દ્વીન્દ્રિય જીવ મરણ પામીને પૃથિવી, અપૂ, તેજ, વાયુ અને વનસ્પતિ આ પાંચ સ્થાવરમાં વારંવાર ઉત્પન્ન થતે ત્યાં અનંત
For Private And Personal Use Only